Site icon News Continuous Bureau | Mumbai

શું ગંગા નદીના પવિત્ર પાણીમાં ફેલાયો છે કોરોના?? વૈજ્ઞાનિકોએ કરેલા સંશોધનમાં સામે આવ્યું તથ્ય ; જાણો વિગતે  

કોરોનાની બીજી લહેર દરમિયાન મોટી સંખ્યામાં મૃતદેહો ગંગામાં ફેંકી દેવામાં આવ્યા બાદ લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

જેના પગલે સરકાર દ્વારા ગંગા નદીના પાણીનું અધ્યયન કરવામાં આવ્યું હતુ. 

Join Our WhatsApp Channel

અધ્યયનમાં નદીના પાણીમાંથી વાયરસના કોઈ પણ અંશ નથી મળી આવ્યા

ઉલ્લેખનીય છે કે બીએચયુના વૈજ્ઞાનિકોએ ગંગાજળના નમૂનાઓ 16 સ્થળો પર લીધા હતા. તેને લખનૌની બીરબલ સાહની ઇન્સ્ટિટ્યૂટ, પેલેઓ સાયન્સ ખાતે પરીક્ષણ માટે મોકલવામાં આવ્યો હતો.

Ink Attack on Abhijeet Deepke અભિજીત દીપકે પર શાહીનો હુમલો જાહેરમાં મહિલાએ ફેંકી શાહી, રાજકીય ગરમાવો વધ્યો
Sonam Wangchuk Protest હોસ્પિટલમાં પણ સોનમ વાંગચુકના ઉપવાસ યથાવત પત્નીએ કહ્યું 20 જુલાઈએ સંસદ માર્ચ થઈને જ રહેશે
Vikram1 Launch Success ઓર્બિટમાં ગુંજ્યું ‘વંદે માતરમ્’ ‘વિક્રમ1’ ની સફળ લોન્ચિંગ પર પીએમ મોદીએ વૈજ્ઞાનિકોને કર્યો ફોન; ટીમને પાઠવ્યા અભિનંદન
Sonam Wangchuk Protest History સરકાર સામે વાંગચુકનો ‘અગ્નિપથ’ ૫ વાર અનશન કરી લદ્દાખના હકો માટે લડ્યા આ વૈજ્ઞાનિક, જાણો શું મળ્યું પરિણામ?
Exit mobile version