Site icon News Continuous Bureau | Mumbai

શું ગંગા નદીના પવિત્ર પાણીમાં ફેલાયો છે કોરોના?? વૈજ્ઞાનિકોએ કરેલા સંશોધનમાં સામે આવ્યું તથ્ય ; જાણો વિગતે  

કોરોનાની બીજી લહેર દરમિયાન મોટી સંખ્યામાં મૃતદેહો ગંગામાં ફેંકી દેવામાં આવ્યા બાદ લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

જેના પગલે સરકાર દ્વારા ગંગા નદીના પાણીનું અધ્યયન કરવામાં આવ્યું હતુ. 

Join Our WhatsApp Channel

અધ્યયનમાં નદીના પાણીમાંથી વાયરસના કોઈ પણ અંશ નથી મળી આવ્યા

ઉલ્લેખનીય છે કે બીએચયુના વૈજ્ઞાનિકોએ ગંગાજળના નમૂનાઓ 16 સ્થળો પર લીધા હતા. તેને લખનૌની બીરબલ સાહની ઇન્સ્ટિટ્યૂટ, પેલેઓ સાયન્સ ખાતે પરીક્ષણ માટે મોકલવામાં આવ્યો હતો.

Political Crisis in West Bengal।પશ્ચિમ બંગાળમાં રાજકીય સંકટ, મમતા સરકાર સામે ૫૯ ધારાસભ્યોએ બળવો કર્યો
Chardham Yatra 2026| કેદારનાથમાં ભીડ બેકાબૂ થતાં સરકાર કડક! યાત્રાને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, નવા નિયમો લાગુ
Patna Coaching Clash| ફાયરિંગના દાવા પર ખાન સરનું મોટું નિવેદન, કહી આ ચોંકાવનારી વાત ‘
CBSE Reevaluation Portal| CBSE ના સર્વરમાં મોટા ધાંધિયા શરૂ થતાં જ પોર્ટલ ક્રેશ થતાં ૧૨માના વિદ્યાર્થીઓ અટવાયા; ઇન્ટરનેટ પર ફૂટ્યો ગુસ્સો
Exit mobile version