Site icon

 મહારાષ્ટ્રના ભૂતપૂર્વ DGP રહી ચૂકેલા આ અધિકારી બન્યા CBIના નવા ડિરેક્ટર, 2 વર્ષનો રહેશે કાર્યકાળ

IPS અધિકારી સુબોધકુમાર જયસ્વાલને CBIના નવા ડિરેક્ટર તરીકે નીમવામાં આવ્યા છે. તેમનો કાર્યકાળ આગામી 2 વર્ષ સુધી રહેશે. 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી એક હાઈ લેવલની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવાયો હતો. 

Join Our WhatsApp Community

સુબોધકુમાર જયસ્વાલ 1985 બૅચના IPS અધિકારી છે અને CISFના DG પદે હતા. આ અગાઉ તેઓ મહારાષ્ટ્રના DGP તેમ જ મુંબઈ શહેરના પોલીસ કમિશનર પણ રહી ચૂક્યા છે.

હાલમાં તેઓ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)ના ડાયરેક્ટર જનરલ છે. 

ઉલ્લેખનીય છે કે હાલમાં 1988 બૅચના IPS અધિકારી અને CBIના ઍડિશનલ ડિરેક્ટર પ્રવીણ સિન્હા CBI ડિરેક્ટરનો હવાલો સંભાળી રહ્યા છે.

જૂન મહિનામાં આટલા દિવસ બૅન્ક બંધ રહેશે; જાણો તારીખો અહીં

March 1 Rule Changes 2026: ટ્રેન ટિકિટથી લઈને WhatsApp અને UPI સુધી; તમારા ખિસ્સા પર પડશે સીધી અસર.
Delhi Liquor Scam: દિલ્હી લિકર પોલિસી કેસમાં કેજરીવાલ-સિસોદિયાને ક્લીન ચીટ, કોર્ટે તમામ ૨૩ આરોપીઓને મુક્ત કર્યા; CBI ની ઊંઘ ઉડી ગઈ!.
Bandhavgarh Tiger Deaths 2026: બાંધવગઢમાં વાઘના મોતે વધારી ચિંતા, ૨૦૨૫ માં ૫૪ અને ૨૦૨૬ ના પ્રારંભે ૧૦ મોત; હાઈકોર્ટે આપ્યો આ આદેશ .
Vayu Shakti 2026: સરહદ પર ભારતીય વાયુસેનાનો દબદબો! ૧૨,૦૦૦ કિલોના બોમ્બ ફેંકી દુશ્મન દેશોને અપાયો કડક સંદેશ
Exit mobile version