Site icon

 મહારાષ્ટ્રના ભૂતપૂર્વ DGP રહી ચૂકેલા આ અધિકારી બન્યા CBIના નવા ડિરેક્ટર, 2 વર્ષનો રહેશે કાર્યકાળ

IPS અધિકારી સુબોધકુમાર જયસ્વાલને CBIના નવા ડિરેક્ટર તરીકે નીમવામાં આવ્યા છે. તેમનો કાર્યકાળ આગામી 2 વર્ષ સુધી રહેશે. 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી એક હાઈ લેવલની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવાયો હતો. 

Join Our WhatsApp Community

સુબોધકુમાર જયસ્વાલ 1985 બૅચના IPS અધિકારી છે અને CISFના DG પદે હતા. આ અગાઉ તેઓ મહારાષ્ટ્રના DGP તેમ જ મુંબઈ શહેરના પોલીસ કમિશનર પણ રહી ચૂક્યા છે.

હાલમાં તેઓ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)ના ડાયરેક્ટર જનરલ છે. 

ઉલ્લેખનીય છે કે હાલમાં 1988 બૅચના IPS અધિકારી અને CBIના ઍડિશનલ ડિરેક્ટર પ્રવીણ સિન્હા CBI ડિરેક્ટરનો હવાલો સંભાળી રહ્યા છે.

જૂન મહિનામાં આટલા દિવસ બૅન્ક બંધ રહેશે; જાણો તારીખો અહીં

Solan Fire Incident: હિમાચલના સોલનમાં ભીષણ આગનો તાંડવ; 7 વર્ષના બાળકનું કરૂણ મોત, 9 લોકો હજુ પણ ફસાયા.
ISRO PSLV-C62 Mission Failure: ઈસરોને નવા વર્ષનો મોટો ઝટકો: PSLV-C62 મિશન ત્રીજા તબક્કામાં ટેકનિકલ ખામીને કારણે નિષ્ફળ.
Vande Bharat Sleeper Fare: એરપોર્ટ જેવી સુવિધા અને કડક નિયમો: વંદે ભારત સ્લીપરમાં નો-વેઈટિંગ પોલિસી, જાણો કેટલું ખર્ચવું પડશે ભાડું
Gulshan Kumar Murder Case: ‘કેસેટ કિંગ’ ગુલશન કુમારની હત્યા કરનાર શાર્પ શૂટર અબ્દુલ મર્ચન્ટનું જેલમાં મોત, જાણો શું છે મૃત્યુનું આંચકાજનક કારણ
Exit mobile version