Site icon News Continuous Bureau | Mumbai

સુપ્રીમ કોર્ટનો આદેશ, કોરોનાકાળમાં વાયરસથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને વળતર આપવા માટે  સરકાર આ કામ કરે ; જાણો વિગતે 

દેશમાં કોરોના કાળમાં આ વાયરસથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનને વળતર મળશે. 

સુપ્રીમ કોર્ટે આજે કેન્દ્ર સરકારને એક આદેશ આપતા કોરોનાના દિવંગતોના પરિવારોને વળતર આપવા માટે એક ફોર્મ્યુલા ઘડી કાઢવા આદેશ આપ્યો છે.

Join Our WhatsApp Channel

આ કામગીરી નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી દ્વારા તૈયાર કરવામાં આવશે. 

જોકે, આ વળતર કેટલું હોવું જોઇએ એ કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે અગાઉ સર્વોચ્ચ અદાલતને કોરોનાના મૃતકના પરિવારને રૂા.4 લાખનું વળતર આપવા એક અરજી થઇ હતી.

મુંબઈ મહાનગરપાલિકાની દાદાગીરી : સીધા હાથે નહીં તો ઊલટા હાથે વસૂલશે પૈસા, 2014 પછીનાં તમામ બિલ્ડિંગોને ચૂકવવી પડશે ફાયર સર્વિસ ફી; જાણો વિગત

Pahalgam Attack। સેનાનો પાકિસ્તાનને કરારો જવાબ ‘પહેલગામના શહીદોને ન્યાય મળી ગયો છે’, હુમલાની વરસી પહેલા ભારતનો આકરો સંદેશ
Russian Oil। રશિયન ઓઈલ પર ભારતનો મોટો દાવ ૨૦૩૦ સુધી તેલની અછત થશે ખતમ, જાણો શું છે ભારતની ખાસ યોજના
Strait of Hormuz। સંઘર્ષના પડછાયા માં ભારતીય નૌકાદળ હોર્મુઝમાં ફસાયેલા ૧૪ જહાજોને છોડાવવા ભારતની કૂટનીતિક કવાયત તેજ
Heatwave Alert। આકરા તાપમાં તપ્યું ભારત, પારો ૪૨ ડિગ્રીને વટાવતા જનજીવન પ્રભાવિત.
Exit mobile version