Site icon News Continuous Bureau | Mumbai

સુપ્રીમ કોર્ટનો આદેશ, કોરોનાકાળમાં વાયરસથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને વળતર આપવા માટે  સરકાર આ કામ કરે ; જાણો વિગતે 

દેશમાં કોરોના કાળમાં આ વાયરસથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનને વળતર મળશે. 

સુપ્રીમ કોર્ટે આજે કેન્દ્ર સરકારને એક આદેશ આપતા કોરોનાના દિવંગતોના પરિવારોને વળતર આપવા માટે એક ફોર્મ્યુલા ઘડી કાઢવા આદેશ આપ્યો છે.

Join Our WhatsApp Channel

આ કામગીરી નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી દ્વારા તૈયાર કરવામાં આવશે. 

જોકે, આ વળતર કેટલું હોવું જોઇએ એ કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે અગાઉ સર્વોચ્ચ અદાલતને કોરોનાના મૃતકના પરિવારને રૂા.4 લાખનું વળતર આપવા એક અરજી થઇ હતી.

મુંબઈ મહાનગરપાલિકાની દાદાગીરી : સીધા હાથે નહીં તો ઊલટા હાથે વસૂલશે પૈસા, 2014 પછીનાં તમામ બિલ્ડિંગોને ચૂકવવી પડશે ફાયર સર્વિસ ફી; જાણો વિગત

Aadhaar Usage સુપ્રીમ કોર્ટનું મહત્વનું પગલું આધારનો ઉપયોગ માત્ર ‘ઓળખ પત્ર’ તરીકે જ થવો જોઈએ, અન્ય દસ્તાવેજોના વિકલ્પ તરીકે નહીં; કેન્દ્રને નોટિસ જારી
Army Incident Update રાજૌરીમાં નિયંત્રણ રેખા (LoC) પાસે ગ્રેનેડ બ્લાસ્ટ નિયમિત પેટ્રોલિંગ દરમિયાન 4 જવાન ઘાયલ, સેનાએ તપાસ શરૂ કરી
Flight Baggage Rules એરપોર્ટ પર વધારાનો ચાર્જ ભરવાથી બચવું છે? જાણો ફ્લાઇટના નવા બેગેજ નિયમો.
Sea Route Reopened વ્યૂહાત્મક દરિયાઈ માર્ગ ખુલ્યો ભારતીય જહાજ ‘દિશા’એ હોર્મુઝ સ્ટ્રેટ પાર કર્યો; આ તારીખે ભારત પહોંચશે
Exit mobile version