Site icon News Continuous Bureau | Mumbai

સુપ્રીમ કોર્ટે આ રાજ્યની હાઈકોર્ટનો નિર્ણય કર્યો રદ, ખાનગી ક્ષેત્રે હવે સ્થાનિકોને રોજગાર મળી રહેશે; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 17 ફેબ્રુઆરી 2022,          

Join Our WhatsApp Channel

ગુરુવાર, 

ખાનગી ક્ષેત્રે સ્થાનિક લોકોને 75 ટકા સુધી આરક્ષણ આપવાને લઈને પંજાબ અને હરિયાણાની હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટે રદ્દ કરી દીધો છે.

હરિયાણા સરકારે સુપ્રીમ કોર્ટમાં ખાસ અરજી દાખલ કરી હતી. જેને લઈને સુપ્રીમ કોર્ટે કહ્યું એક મહિનામાં આ મામલે નિર્ણય લેવામાં આવે. 

સાથેજ રાજ્ય સરકારને પણ આદેશ આપવામાં આવ્યા કે રોજગાર દાતાઓ સામે કોઈ પણ કડક પગલા ન લેવામાં આવે. 

ઉલ્લેખનીય છે કે હરિયાણા સરકારે રોજગારી માટે સ્થાનીક લોકો માટે 75 ટકા આરક્ષણ આપવાનો નિર્ણય લિધો હતો. જેને લઈને ત્રણ ફેબ્રુઆરીએ હાઈકોર્ટ દ્વારા તેના પર રોક લગાવી દેવામાં આવી હતી. 

પંજાબ ચૂંટણી પહેલા કુમાર વિશ્વાસે 'ફોડ્યો બોંબ' કહ્યું- કેજરીવાલે કહ્યું હતું, પંજાબનો CM બનીશ અથવા ખાલિસ્તાની PM, રાજનીતિમાં ખળભળાટ
 

80th Independence Day Address “વિકસિત ભારત” માટે નવો રોડમેપ! જાણો 80મા સ્વતંત્રતા દિવસે પીએમ મોદીના સંબોધનમાં કયા મોટા મુદ્દા કેન્દ્રસ્થાને રહેશે
Air India Pilots Drug Test ફુકેત ફ્લાઇટ બાદ એર ઇન્ડિયાએક્સપ્રેસની લાલ આંખ, તમામ પાઇલટ્સ માટે નવા કડક નિયમો.
Rahul Gandhi Savarkar Row સાવરકર પર કરેલી ટિપ્પણી મુદ્દે કાનૂની લડાઈમાં રાહુલની જીત સુપ્રીમ કોર્ટે નીચલી કોર્ટના આદેશને ફગાવ્યો
Partition Remembrance Day “વિભાજનની વેદના શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી…” પીએમ મોદીએ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિને યાદ કર્યો લોકોનો સંઘર્ષ
Exit mobile version