Site icon

PMLA અંગેના નિર્ણય મામલે આ બે પાસાઓ પર ફેરવિચારણા માટે સુપ્રીમ કોર્ટ તૈયાર- કેન્દ્રને પાઠવી નોટિસ

News Continuous Bureau | Mumbai

સુપ્રીમ કોર્ટે(Supreme Court) ગત 27 જુલાઈના પીએમએલએના(PMLA) નિર્ણય મામલે 2 પાસાઓમાં પુનર્વિચારણા(Aspects Reconsidered) માટે સહમતી દર્શાવી છે. 

Join Our WhatsApp Community

પહેલું તો ECIRની કોપી આપવી જરૂરી નહીં તે અને બીજું દોષ સિદ્ધ થઈ જાય ત્યાં સુધી નિર્દોષ હોવાની અવધારણાને નકારવી. 

સાથે જ સુપ્રીમ કોર્ટે આ મામલે કેન્દ્ર સરકારને(Central Govt) નોટિસ પાઠવી છે. 

ઉલ્લેખનીય સહ કે કોર્ટે અગાઉ મની લોન્ડરિંગ એક્ટને(Money Laundering Act) સમર્થન આપ્યું હતું અને EDની ધરપકડ અને જામીન માટેના કડક નિયમોને પણ સમર્થન આપ્યું હતું.

આ સમાચાર પણ વાંચો : બિલ્કિસ બાનો કેસ- દોષિતોને છોડી મૂકવા અંગે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને ફટકારી નોટિસ- હવે આ દિવસે થશે સુનાવણી 

IRCTC Name Change: કન્ફર્મ ટિકિટમાં નામ બદલવું છે? IRCTC પર બુકિંગ કરાવ્યા બાદ પણ આ સરળ રીતે બદલી શકાશે મુસાફરનું નામ!
Faridabad Terror Plot: મોટો ખુલાસો! ૩૬૦ કિલો RDX મામલામાં નવો વળાંક, આતંકીના તાર ‘મહિલા ડૉક્ટર’ સાથે જોડાયેલા!
Ricin Poison: દહેશત! ગુજરાતમાં ISIS આતંકીઓ પાસેથી ‘બાયો-કેમિકલ હથિયાર’ રિસિન જપ્ત, જાણો તે કેટલું છે ખતરનાક
Faridabad Terror Conspiracy: આતંકના ઇતિહાસનું સૌથી મોટું કાવતરું: ૩૬૦ કિલો વિસ્ફોટકો સાથે પકડાયેલા આતંકીઓનો શું હતો ખતરનાક પ્લાન?
Exit mobile version