Site icon

સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય- અગ્નિપથ સાથે જોડાયેલી તમામ અરજીઓની સુનાવણી આ હાઈકોર્ટમાં થશે- જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai

સેનામાં ભરતીની(Army recruitment) 'અગ્નિપથ' યોજના(Agnipath Scheme) વિરુદ્ધ દેશભરમાં દાખલ અરજીઓ(Submitted applications) પર સુપ્રીમ કોર્ટે(Supreme Court) મોટો આદેશ આપ્યો છે.

Join Our WhatsApp Community

સુનાવણી દરમિયાન બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે અગ્નિપથ યોજના સાથે જોડાયેલી તમામ અરજીઓને દિલ્હી હાઈકોર્ટમાં(Delhi High Court) ટ્રાન્સફર કરી દીધી છે. 

એટલે કે હવે દિલ્હી હાઈકોર્ટમાં તમામ અરજીઓની સુનાવણી કરાશે.

અગ્નિપથ યોજના વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં ત્રણ અરજીઓ દાખલ કરી આ આયોજનને હાલ પુરતું અટકાવવાની માંગ કરવામાં આવી હતી. 

સાથે અરજીકર્તાઓએ(Applicants) એવી માંગણી પણ કરી હતી કે જેઓ સેનામાં નોકરી મેળવવાની પ્રક્રિયામાં છે તેમના પર આ યોજના લાગુ ન થવી જોઈએ.

આ સમાચાર પણ વાંચો : આશ્ચર્ય- ભાજપના આ સાંસદ સભ્ય એ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે મતદાન ન કર્યું- ચારેકોર ચર્ચા- મહારાષ્ટ્રના 3 સાંસદ સભ્યો એ મતદાન ન કર્યું- કુલ આઠ સાંસદો ગેરહાજર

Monalisa Viral Girl:મોનાલિસા નીકળી સગીર! ફરમાન વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ, કોઈપણ ક્ષણે થઈ શકે છે ધરપકડ
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
LPG થી PNG: ગેસ સિલિન્ડર પર તમારા ખિસ્સામાંથી કેટલો ટેક્સ જાય છે? જાણો સરકારની કમાણીનું આખું ગણિત
LPG Crisis Management: ગેસ સિલિન્ડર માટે હવે નહીં જોવી પડે રાહ! સરકારે લીધો મોટો નિર્ણય, આ ખાસ વર્ગના લોકોને મળશે પ્રાધાન્ય.
Exit mobile version