Site icon News Continuous Bureau | Mumbai

સુપ્રીમ કોર્ટે તમામ સરકારોને તતડાવી, ખબરદાર છે જો કોઈ ફરિયાદી સામે કાયદાકીય કાર્યવાહી થઈ…

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૩૦ એપ્રિલ 2021
શુક્રવાર

સામાન્ય નાગરિકના કાયદાકીય રક્ષણ માટે હવે સુપ્રીમ કોર્ટ આગળ આવી છે. સુપ્રીમ કોર્ટે ભારત દેશની તમામ સરકારો ને ઉદ્દેશીને જણાવ્યું છે કે કોરોના ના સમયગાળા દરમિયાન જો કોઈ વ્યક્તિને તકલીફ થઈ રહી હોય અને તે વ્યક્તિ પોતાની તકલીફ અથવા સમસ્યા સોશિયલ મીડિયા અથવા અન્ય કોઈ માર્ગ નથી પ્રદર્શિત કરતી હોય તો તે વ્યક્તિ સામે કોઈપણ કાયદાકીય પગલા લેવા નહીં. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે એવું પણ કહ્યું કે જો આવા કોઈ વ્યક્તિની વિરોધમાં પગલાં લીધા ની કોર્ટને જાણ થઈ તો આવું પગલું એ કોર્ટની અવમાનના સમાન ગણાશે.
આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે કોરોના સામે લડવા માટે શું નક્કર યોજના છે તેનો રોડમેપ પણ માંગ્યો છે.

Join Our WhatsApp Channel

કોરોના કોઈને છોડતો નથી : બિહારના ચીફ સેક્રેટરી નું કોરોના થી નિધન.
 

Ink Attack on Abhijeet Deepke અભિજીત દીપકે પર શાહીનો હુમલો જાહેરમાં મહિલાએ ફેંકી શાહી, રાજકીય ગરમાવો વધ્યો
Sonam Wangchuk Protest હોસ્પિટલમાં પણ સોનમ વાંગચુકના ઉપવાસ યથાવત પત્નીએ કહ્યું 20 જુલાઈએ સંસદ માર્ચ થઈને જ રહેશે
Vikram1 Launch Success ઓર્બિટમાં ગુંજ્યું ‘વંદે માતરમ્’ ‘વિક્રમ1’ ની સફળ લોન્ચિંગ પર પીએમ મોદીએ વૈજ્ઞાનિકોને કર્યો ફોન; ટીમને પાઠવ્યા અભિનંદન
Sonam Wangchuk Protest History સરકાર સામે વાંગચુકનો ‘અગ્નિપથ’ ૫ વાર અનશન કરી લદ્દાખના હકો માટે લડ્યા આ વૈજ્ઞાનિક, જાણો શું મળ્યું પરિણામ?
Exit mobile version