Site icon News Continuous Bureau | Mumbai

વાયુસેનાના પાયલોટ્સ પણ હેરાન, વિંગ કમાન્ડર અને આ જાંબાઝ પાયલોટ ઉડાવી રહ્યા હતા છત્તાં હેલિકોપ્ટર કઈ રીતે થયું ક્રેશ?

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 9 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર.

તમિલનાડુમાં વાયુસેનાનુ એમઆઈ-17 હેલિકોપ્ટર ક્રેશ થવાના કારણે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ રાવત સહિત 13 લોકોનુ નિધન થઈ ગયુ છે. 

આ હેલિકોપ્ટરને વાયુસેનાના વિંગ કમાન્ડર અને બાહોશ પાયલોટ પૃથ્વી સિંહ ચૌહાણ ઉડાવી રહ્યા હતા અને તેમનુ પણ આ ક્રેશમાં નિધન થયુ છે.

પૃથ્વી સિંહ ચૌહાણની હેલિકોપ્ટર ઉડાવવાની કુશળતાના તો વાયુસેનાના ટોચના અધિકારીઓ પણ વખાણ કરતા હતા.

વાયુસેનાના સૌથી જાંબાઝ પાયલોટોમાં તેમની ગણના થતી હતી. તેઓ એક વર્ષની ખાસ ટ્રેનિંગ માટે આફ્રિકાના દેશ સુદાનમાં પણ તૈનાત હતા. 

આ સિવાય ભારતના ડઝનબંધ એરફોર્સ સ્ટેશન પર તેમણે ફરજ બજાવી છે. એટલે જ વાયુસેનાના પાયલોટ્સ પણ હેરાન છે કે, હેલિકોપ્ટર કેવી રીતે ક્રેશ થયુ.

ચિતાંજનક: Omicronના ખતરા વચ્ચે વેરિયન્ટનું એક નવું રૂપ આવ્યું સામે, જાણો વૈજ્ઞાનિકોએ શું કહ્યું
 

PM Modi| બાળકોના જીવનમાં પ્રવેશ કરવો પડશે, પીએમ મોદીએ શિક્ષકોને પુસ્તકોથી આગળ વધવા કરી અપીલ
PM Modi| બાળકોના જીવનમાં પ્રવેશ કરવો પડશે, પીએમ મોદીએ શિક્ષકોને પુસ્તકોથી આગળ વધવા કરી અપીલ
Air India Pilot Drug Test ગાંજો પીને એર ઈન્ડિયાનું વિમાન ઉડાવી રહ્યો હતો પાઈલટ? AAIBની તપાસમાં હચમચાવી દેતો ખુલાસો
Driving Licence New Rules ટ્રાફિક નિયમો તોડ્યા તો સીધું ડ્રાઇવિંગ લાયસન્સ રદ થશે! નીતિન ગડકરીની મોટી જાહેરાત; જાણો શું છે નવી પોઇન્ટ સિસ્ટમ?
Exit mobile version