Site icon News Continuous Bureau | Mumbai

આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર 31 ડિસેમ્બર સુધી પ્રતિબંધ લદાયો.. પરંતુ આ વિમાની સેવા ચાલુ રહેશે.. જાણો વિગતે.. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો

મુંબઈ

Join Our WhatsApp Community

26 નવેમ્બર 2020

ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) એ કોરોના વાયરસ રોગચાળાને કારણે ભારત માટે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સના અવરજવર પર પ્રતિબંધ 31 ડિસેમ્બર સુધી લંબાવ્યો છે. પરંતુ આ સમય દરમિયાન વંદેભારત મિશન અંતર્ગત જતી ફ્લાઇટ્સ ચાલુ રહેશે. અગાઉ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર 30 નવેમ્બર સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

દેશમાં કોરોનાના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને DGCA દ્વારા આંતરરાષ્ટ્રીય ઉડાન વિશે આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે દેશમાં 31 ડિસેમ્બર સુધી કોઈ કોમર્શિયલ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ ભારત બહાર જશે નહીં અને બહારથી ભારતમાં આવશે પણ નહીં.

Noida Protest LIVE: શ્રમિકોના આક્રોશથી નોઈડા ધ્રૂજ્યું: સેક્ટર 80માં પોલીસ પર પથ્થરમારો, હિંસાના પગલે દિલ્હી-NCRમાં હાઈ એલર્ટ
Noida Violence Investigation: નોઈડા હિંસા મામલે હાઈટેક ષડયંત્રનો ખુલાસો: QR કોડ દ્વારા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા હતા તોફાની તત્વો, પોલીસ તપાસમાં સનસનાટી!
Heatwave Alert: ઉનાળાનું રૌદ્ર સ્વરૂપ: દેશના 8 રાજ્યોમાં હીટવેવની આગાહી, ગરમીથી બચવા મહારાષ્ટ્ર સરકારે જારી કરી નવી માર્ગદર્શિકા.
Ambedkar Jayanti 2026: ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ: રાષ્ટ્રપતિ મુર્મુ અને PM મોદીએ સંસદ ભવનમાં અર્પી શ્રદ્ધાંજલિ, જાણો દેશના મહાનુભાવોના સંદેશ!
Exit mobile version