Site icon

વાવાઝોડાને કારણે વિકટ પરિસ્થિતિ પેદા થઇ છે ત્યારે બીજી તરફ ભારતીય નેવીએ ઘણી સારી કામગીરી પાર પાડી છે… મધદરિયે એક બોટ ને બચાવી. જુઓ વિડિયો…

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૭ મે 2021
સોમવાર

વાવાઝોડા 'ટૌટે' કારણે અનેક લોકો સંકટમાં મુકાઇ ગયા છે. એક તરફ દરિયામાં ભારે વાવાઝોડું સક્રિય છે તો બીજી તરફ કાંઠાના વિસ્તારમાં ભારે વરસાદને કારણે અનેક ઘરો તબાહ થઈ ગયા છે. આ પરિસ્થિતિમાં ભારતીય સેના મેદાને આવી છે. ભારતીય સેનાએ મધદરીએ માછીમારી કરી રહેલી એક બોટ ને બચાવી દીધી. આ બોટ ઉપર કુલ ૧૨ ક્રૂ-મેમ્બર હાજર હતા. તે તમામને બચાવી લેવાયા છે. જુઓ વિડિયો…

Join Our WhatsApp Community

 

 

 

Nitish Kumar Cabinet: બિહારમાં મંત્રીમંડળની રચના: કયા પક્ષના કેટલા નેતાઓએ શપથ લીધા? નીતિશ સરકારની નવી ટીમના ચહેરા સામે આવ્યા
Nitish Kumar: ઘર, જમીન, ગાડીઓ… નીતિશ કુમાર, સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હાની કુલ સંપત્તિ કેટલી? જાણો કોણ છે વધુ ધનવાન
Al-Falah University: આતંકવાદ સાથે જોડાણ: અલ-ફલાહ યુનિવર્સિટીનો આ વિદ્યાર્થી અમદાવાદ, જયપુર અને ગોરખપુરમાં કરાવી ચૂક્યો છે ધમાકા
Aadhaar Card: આધાર કાર્ડમાં થશે મોટો ફેરફાર? ફોટોકોપીના દુરુપયોગને રોકવા માટે UIDAI નો મોટો નિર્ણય
Exit mobile version