Site icon

Jal Jeevan Mission : છેલ્લા 4 વર્ષમાં નળના પાણીના કનેક્શનની સંખ્યા 3 કરોડથી વધીને 13 કરોડ પર પહોંચી

Jal Jeevan Mission : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ માત્ર 4 વર્ષમાં નળના પાણીના કનેકશનના 3 કરોડથી વધીને 13 કરોડના આંકડાને સ્પર્શવા બદલ લોકોને અભિનંદન પાઠવ્યા છે.

The number of tap water connections increased from 3 crore to 13 crore in the last 4 years.

The number of tap water connections increased from 3 crore to 13 crore in the last 4 years.

News Continuous Bureau | Mumbai 

Jal Jeevan Mission : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ(PM Modi) માત્ર 4 વર્ષમાં નળના પાણીના કનેકશનના 3 કરોડથી વધીને 13 કરોડના આંકડાને સ્પર્શવા બદલ લોકોને અભિનંદન પાઠવ્યા છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે જલ જીવન મિશન લોકોને સ્વચ્છ પાણી(clean water) ઉપલબ્ધ કરાવવા અને જીવનની સરળતા અને જાહેર આરોગ્ય વધારવા માટે એક સીમાચિહ્નરૂપ સાબિત થઈ રહ્યું છે.

Join Our WhatsApp Community

કેન્દ્રીય મંત્રી શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવતની પોસ્ટના(post) જવાબમાં, પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“इस शानदार उपलब्धि के लिए बहुत-बहुत बधाई! ग्रामीण भारत के मेरे परिवारजनों तक पीने का शुद्ध पानी पहुंचे, इस दिशा में ‘जल जीवन मिशन’ मील का पत्थर साबित होने जा रहा है। यह ना सिर्फ उनकी परेशानियों को दूर करने में मददगार बना है, बल्कि उनके बेहतर स्वास्थ्य को भी सुनिश्चित कर रहा है।”

 

આ સમાચાર પણ વાંચો : Crafts Bazaar : G20 સમિટની બાજુમાં ભારત મંડપમમાં ‘ક્રાફ્ટ્સ બજાર’ સ્થપાઈ રહ્યું છે

Ranji Trophy: રણજી ટ્રોફીમાં જમ્મુ-કાશ્મીરનો ઐતિહાસિક વિજય: પહેલીવાર સેમીફાઈનલમાં પ્રવેશ કરી રચ્યો ઇતિહાસ!
T20 World Cup Twist: ભારત-પાકિસ્તાન મેચમાં નવો વળાંક: પાકિસ્તાનના બોયકોટ વચ્ચે હવે બાંગ્લાદેશની એન્ટ્રી, જાણો શું છે આખો વિવાદ અને મુસ્તફિઝુર કનેક્શન
Pariksha Pe Charcha: ‘ખાણું પણ અને જ્ઞાન પણ! ‘પરીક્ષા પે ચર્ચા’ માં પીએમ મોદીએ વિદ્યાર્થીઓ સાથે ટિફિન ખોલ્યું, ચકલી-ખુરમીના સ્વાદ સાથે આપ્યા સફળતાના મંત્રો
Holi Special Train 2026: હોળી પર ઘરે જવું થશે આસાન: રેલવેએ કરી મોટી જાહેરાત, મુસાફરોની સુવિધા માટે દોડાવવામાં આવશે આટલી સ્પેશિયલ ટ્રેનો
Exit mobile version