Site icon

Navratri: પ્રધાનમંત્રીએ નવરાત્રિના ચોથા દિવસે મા કુષ્માંડાને નમન કર્યા

Navratri:પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવરાત્રિના ચોથા દિવસે નાગરિકોની સુખાકારી માટે મા કુષ્માંડાના આશીર્વાદ માંગ્યા છે.

The Prime Minister bowed to Maa Kushmanda on the fourth day of Navratri

The Prime Minister bowed to Maa Kushmanda on the fourth day of Navratri

News Continuous Bureau | Mumbai 

Navratri: પ્રધાનમંત્રી ( Prime minister ) શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) નવરાત્રિના ચોથા દિવસે નાગરિકોની સુખાકારી માટે મા કુષ્માંડાના ( maa kushmanda )  આશીર્વાદ માંગ્યા છે.

Join Our WhatsApp Community

શ્રી મોદીએ દેવીની પ્રાર્થના (સ્તુતિ)ના પાઠ પણ શેર કર્યા.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

“નવરાત્રિનો ચોથો દિવસ માતા કુષ્માંડાની પૂજાનો પવિત્ર દિવસ છે. મારા પરિવારના તમામ સભ્યોની સુખાકારી માટે હું દેવી માતાને પ્રાર્થના કરું છું.

આ સમાચાર પણ વાંચો : Prime Minister: પ્રધાનમંત્રી શ્રી આજે મહારાષ્ટ્રમાં 511 પ્રમોદ મહાજન ગ્રામીણ કૌશલ્ય વિકાસ કેન્દ્રો શરૂ કરશે

Halal Township: મુંબઈ નજીક નેરળ માં આવેલી એક હાઉસિંગ સોસાયટી ના પ્રોજેક્ટ પર વિવાદ, જાણો કેમ NHRC અને NCPCR એ માંગ્યો રિપોર્ટ
Onion Price: મુંબઈમાં માત્ર આટલા રૂપિયા પ્રતિ કિલો એ મળશે ડુંગળી! જાણો શું છે કેન્દ્ર સરકારની નવી યોજના
GST 2.0: સિગારેટ અને તમાકુ જેવા હાનિકારક ઉત્પાદનો પર 40% ટેક્સ છતાં પણ દારૂ થયો તેમાંથી બાકાત,જાણો શું છે તેની પાછળ નું કારણ
Mathura Flood: મથુરા નો ઐતિહાસિક ઘાટ જ્યાં કૃષ્ણ ભગવાન એ કર્યો હતો વિશ્રામ તે પણ યમુનાના પૂરના પાણીમાં થયો ગરકાવ, જાણો શું છે ત્યાંની સ્થિતિ
Exit mobile version