Site icon

Navratri: પ્રધાનમંત્રીએ નવરાત્રિના ચોથા દિવસે મા કુષ્માંડાને નમન કર્યા

Navratri:પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવરાત્રિના ચોથા દિવસે નાગરિકોની સુખાકારી માટે મા કુષ્માંડાના આશીર્વાદ માંગ્યા છે.

The Prime Minister bowed to Maa Kushmanda on the fourth day of Navratri

The Prime Minister bowed to Maa Kushmanda on the fourth day of Navratri

News Continuous Bureau | Mumbai 

Navratri: પ્રધાનમંત્રી ( Prime minister ) શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) નવરાત્રિના ચોથા દિવસે નાગરિકોની સુખાકારી માટે મા કુષ્માંડાના ( maa kushmanda )  આશીર્વાદ માંગ્યા છે.

Join Our WhatsApp Community

શ્રી મોદીએ દેવીની પ્રાર્થના (સ્તુતિ)ના પાઠ પણ શેર કર્યા.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

“નવરાત્રિનો ચોથો દિવસ માતા કુષ્માંડાની પૂજાનો પવિત્ર દિવસ છે. મારા પરિવારના તમામ સભ્યોની સુખાકારી માટે હું દેવી માતાને પ્રાર્થના કરું છું.

આ સમાચાર પણ વાંચો : Prime Minister: પ્રધાનમંત્રી શ્રી આજે મહારાષ્ટ્રમાં 511 પ્રમોદ મહાજન ગ્રામીણ કૌશલ્ય વિકાસ કેન્દ્રો શરૂ કરશે

PM Modi Jalandhar Visit: વડાપ્રધાનના પ્રવાસ પહેલા જાલંધરની 3 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પંજાબમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત
Namo Bharat Train: ભારતની એકમાત્ર ટ્રેન જેમાં તમે બર્થડે પાર્ટી અને પ્રી-વેડિંગ શૂટ કરી શકશો; જાણો બુકિંગનો ખર્ચ અને નિયમો
Kishtwar Encounter: જમ્મુમાં ફરી સુરક્ષાબળોનો એક્શન મોડ! કિશ્તવાડમાં આતંકીઓ અને સેના વચ્ચે સામસામે ફાયરિંગ; ઘેરાયેલા આતંકીઓ પાસે મોટા પ્રમાણમાં હથિયારો હોવાની આશંકા
Indian Army: નહિ સુધરે પાકિસ્તાન, કુપવાડા એકસાથે ૧૫ ડ્રોન ભારતીય સરહદમાં ઘૂસ્યા; સેનાના ફાયરિંગ બાદ ઉભી પૂંછડીએ ભાગ્યા
Exit mobile version