Site icon News Continuous Bureau | Mumbai

Amarnath Yatra: પ્રધાનમંત્રીએ અમરનાથ યાત્રાના પ્રારંભ પર તમામ શ્રદ્ધાળુઓને શુભેચ્છાઓ પાઠવી

Amarnath Yatra: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પવિત્ર અમરનાથ યાત્રાના પ્રારંભ પર તમામ શ્રદ્ધાળુઓને શુભેચ્છાઓ પાઠવી છે.

The Prime Minister greeted all the devotees on the commencement of the Amarnath Yatra

The Prime Minister greeted all the devotees on the commencement of the Amarnath Yatra

 News Continuous Bureau | Mumbai

Amarnath Yatra: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) પવિત્ર અમરનાથ યાત્રાના પ્રારંભ પર તમામ શ્રદ્ધાળુઓને ( devotees )  શુભેચ્છાઓ પાઠવી છે. 

Join Our WhatsApp Channel

Amarnath Yatra: પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“પવિત્ર અમરનાથ યાત્રાના શુભારંભ પર તમામ શ્રદ્ધાળુઓને મારી હાર્દિક શુભેચ્છાઓ. બાબા બર્ફાનીના ( Baba Barfani ) દર્શન અને પૂજા સાથે જોડાયેલી આ યાત્રા શિવના ભક્તોમાં ( Shiv Devotees ) અપાર ઊર્જાનો સંચાર કરનારી હોય છે. તેમની કૃપાથી તમામ ભક્તોનું કલ્યાણ થાય એવી મારી ઈચ્છા છે. જય બાબા બર્ફાની!”

આ સમાચાર પણ વાંચો : Foreign Direct Investment: દેશની અર્થવ્યવસ્થામાં FDનીI શું છે ભૂમિકા, કેમ છે તેનું આટલુ મહત્ત્વ.. જાણો સંપુર્ણ ઈતિહાસ..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

PM Modi Uzbekistan Kyrgyzstan Visit ૨૯ ઓગસ્ટથી ઉઝબેકિસ્તાનકિર્ગિઝસ્તાન પ્રવાસે PM મોદી, SCO સમિટમાં વૈશ્વિક નેતાઓ સાથે થશે મંથન
Delimitation 543 Seats Freeze સંસદમાં ફરી રાજકીય ગરમાવો ખડગેએ PM મોદીને પત્ર લખીને કરી લોકસભાની ૫૪૩ બેઠકો ૨૫ વર્ષ સુધી યથાવત રાખવાની માંગ
Nepal Floods MEA Update નેપાળ પૂર સંકટ પર MEA નું સત્તાવાર નિવેદન ૨૮૮ ભારતીયો સંપર્કવિહોણા, ૨૧ ને સુરક્ષિત બચાવાયા
National Law School Convocation Cancelled CJI અને BCI અધ્યક્ષના વિરોધનું પરિણામ? નેશનલ લો સ્કૂલે ૩૪મો દીક્ષાંત સમારોહ કેમ પડતો મૂક્યો?
Exit mobile version