Site icon News Continuous Bureau | Mumbai

Sardar Vallabhbhai Patel: પ્રધાનમંત્રીએ સરદાર વલ્લભભાઈ પટેલને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Sardar Vallabhbhai Patel: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી છે.

The Prime Minister paid tribute to Sardar Vallabhbhai Patel on his death anniversary

The Prime Minister paid tribute to Sardar Vallabhbhai Patel on his death anniversary

 News Continuous Bureau | Mumbai

Sardar Vallabhbhai Patel: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) સરદાર વલ્લભભાઈ પટેલને તેમની પુણ્યતિથિ ( death anniversary ) પર શ્રદ્ધાંજલિ ( Tribute ) આપી છે.શ્રી મોદીએ ( PM Modi ) કહ્યું કે સરદાર પટેલના દૂરંદેશી નેતૃત્વ અને દેશની એકતા પ્રત્યેની અતુટ પ્રતિબદ્ધતાએ આધુનિક ભારતનો પાયો નાખ્યો.

Join Our WhatsApp Channel

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

“મહાન સરદાર વલ્લભભાઈ પટેલને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ. તેમના દૂરંદેશી નેતૃત્વ અને દેશની એકતા પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતાએ આધુનિક ભારતનો પાયો નાખ્યો. તેમનું અનુકરણીય કાર્ય આપણને મજબૂત, વધુ સંયુક્ત દેશ બનાવવા તરફ માર્ગદર્શન આપે છે. આપણે તેમના જીવનમાંથી પ્રેરણા લેવાનું ચાલુ રાખીએ છીએ અને તેમના સમૃદ્ધ ભારતના સપનાને સાકાર કરવા માટે કામ કરીએ છીએ.”

આ સમાચાર પણ વાંચો : Anil Ambani: અનિલ અંબાણી મુશ્કેલીમાં થયો વધારો! હવે આ કંપની થઈ નાદાર.. પ્રોપર્ટી વેચવા માટે NCLT પાસેથી મંજૂરી.. જાણો સમગ્ર મામલો વિગતે..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Bengal Exit Poll 2026। દીદીની વિદાય કે ફરી વાપસી? પશ્ચિમ બંગાળ એક્ઝિટ પોલના આંકડાએ સૌને ચોંકાવ્યા, TMC માટે જોખમની ઘંટડી
DelhiMumbai Expressway। દિલ્હીમુંબઈ એક્સપ્રેસવે પર કાળમુખો અકસ્માત ચાલુ કારમાં આગ લાગતા એક જ પરિવારના 5 સભ્યો જીવતા ભૂંજાયા
Rule Change May 2026। 1 મેથી તમારા ખિસ્સા પર પડશે સીધી અસર LPG સિલિન્ડરથી લઈને ક્રેડિટ કાર્ડ સુધીના આ 5 નિયમો બદલાશે
Bengal Election 2026। બંગાળમાં વોટિંગનો પાવર! રેકોર્ડતોડ ૯૨.૨૫% મતદાનથી રાજકીય પક્ષોના સમીકરણો બદલાયા, જાણો શું કહે છે આ આંકડા
Exit mobile version