Site icon News Continuous Bureau | Mumbai

Sardar Vallabhbhai Patel: પ્રધાનમંત્રીએ સરદાર વલ્લભભાઈ પટેલને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Sardar Vallabhbhai Patel: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી છે.

The Prime Minister paid tribute to Sardar Vallabhbhai Patel on his death anniversary

The Prime Minister paid tribute to Sardar Vallabhbhai Patel on his death anniversary

 News Continuous Bureau | Mumbai

Sardar Vallabhbhai Patel: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) સરદાર વલ્લભભાઈ પટેલને તેમની પુણ્યતિથિ ( death anniversary ) પર શ્રદ્ધાંજલિ ( Tribute ) આપી છે.શ્રી મોદીએ ( PM Modi ) કહ્યું કે સરદાર પટેલના દૂરંદેશી નેતૃત્વ અને દેશની એકતા પ્રત્યેની અતુટ પ્રતિબદ્ધતાએ આધુનિક ભારતનો પાયો નાખ્યો.

Join Our WhatsApp Channel

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

“મહાન સરદાર વલ્લભભાઈ પટેલને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ. તેમના દૂરંદેશી નેતૃત્વ અને દેશની એકતા પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતાએ આધુનિક ભારતનો પાયો નાખ્યો. તેમનું અનુકરણીય કાર્ય આપણને મજબૂત, વધુ સંયુક્ત દેશ બનાવવા તરફ માર્ગદર્શન આપે છે. આપણે તેમના જીવનમાંથી પ્રેરણા લેવાનું ચાલુ રાખીએ છીએ અને તેમના સમૃદ્ધ ભારતના સપનાને સાકાર કરવા માટે કામ કરીએ છીએ.”

આ સમાચાર પણ વાંચો : Anil Ambani: અનિલ અંબાણી મુશ્કેલીમાં થયો વધારો! હવે આ કંપની થઈ નાદાર.. પ્રોપર્ટી વેચવા માટે NCLT પાસેથી મંજૂરી.. જાણો સમગ્ર મામલો વિગતે..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

NEET UG Exam Changes Supreme Court NEET UG પરીક્ષામાં મોટા ફેરફારોની તૈયારી, મોદી સરકાર સુપ્રીમ કોર્ટમાં દાખલ કરશે મહત્વપૂર્ણ સોગંદનામું
Abhijit Dipke And Gen Z Politics યુવા રાજકારણ અને સોશિયલ મીડિયા ટ્રેન્ડ અભિજીત દીપકનું રાજકારણમાં એન્ટ્રીને લઈને નિવેદન
ED IT Court Cases સરકારી એજન્સીઓની કામગીરી પર સવાલ, માત્ર ૧% દોષિત સાબિત થયા જ્યારે ઇન્કમટેક્સ વિભાગે મોટાભાગના કેસ ગુમાવ્યા
No Insurance No Fuel Rule વાહનચાલકો માટે મોટા સમાચાર વીમો નહીં તો પેટ્રોલડીઝલ પણ નહીં! સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આપ્યા કડક આદેશ
Exit mobile version