Site icon

G20 Team : વડાપ્રધાન આજે G20 ટીમ સાથે વાતચીત કરશે…

G20 Team : જી-20 શિખર સંમેલનની સફળતા સુનિશ્ચિત કરવા માટે આશરે 3000 લોકો કે જેમણે કામ કર્યું છે તેઓ આ ચર્ચામાં ભાગ લેશે

the-prime-minister-will-interact-today-with-the-g20-team

the-prime-minister-will-interact-today-with-the-g20-team

News Continuous Bureau | Mumbai 

G20 Team : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી(PM Modi) 22 સપ્ટેમ્બરે સાંજે 6 વાગ્યે ભારત મંડપમમાં(Bharat Mandapam) ટીમ જી20 સાથે વાતચીત કરશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે જનમેદનીને સંબોધન પણ કરશે. વાતચીત પછી રાત્રિભોજન(dinner) થશે.

Join Our WhatsApp Community

આ વાર્તાલાપમાં આશરે 3000 લોકો ભાગ લેશે, જેમણે જી-20 સમિટની સફળતામાં પોતાનું યોગદાન આપ્યું છે. તેમાં ખાસ કરીને તે લોકોનો સમાવેશ કરવામાં આવશે જેમણે સમિટના સુવ્યવસ્થિત સંચાલનને સુનિશ્ચિત કરવા માટે ગ્રાઉન્ડ લેવલ પર કામ કર્યું છે. આમાં વિવિધ મંત્રાલયોના સફાઇ કામદારો, ડ્રાઇવરો, વેઇટર્સ અને અન્ય સ્ટાફ જેવા અધિકારીઓનો સમાવેશ થાય છે. આ સંવાદમાં વિવિધ વિભાગોના મંત્રીઓ અને અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે.

આ સમાચાર પણ વાંચો : Women Deputy Speakers : ઉપરાષ્ટ્રપતિએ ઐતિહાસિક કદમ ઉઠાવતા રાજ્યસભામાં ડેપ્યુટી સ્પીકર્સ માટે સર્વ-મહિલા પેનલની રચના કરી

Vijay Kumar Malhotra: BJP નેતા વિજય કુમાર મલ્હોત્રા નું ૯૪ વર્ષની ઉંમરે નિધન, શિક્ષણ અને ખેલ પ્રશાસનમાં તેમનું મહત્વપૂર્ણ યોગદાન.
BSNL 4G launch: વડાપ્રધાનશ્રીએ નવરાત્રી અને દિવાળીના તહેવારોમાં ગુજરાત સહિત દેશવાસીઓને સ્વદેશી 4G નેટવર્કની ભેટ આપી – મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ
African Swine Fever: કેરળના ત્રિશૂર જિલ્લામાં આફ્રિકન સ્વાઇન ફિવરની પુષ્ટિ; અગાઉ અરુણાચલ પ્રદેશમાં પણ પ્રકોપ, જાણો આ રોગ કેટલો જોખમી છે
Cheapest AIDS drug: ભારતે બનાવ્યું એઇડ્સ પરનું સૌથી સસ્તું ઔષધ; અગાઉ સારવારનો ખર્ચ ૩૫ લાખ થતો, હવે માત્ર આટલા જ રૂપિયા માં થશે ઉપલબ્ધ
Exit mobile version