Site icon News Continuous Bureau | Mumbai

G20 Team : વડાપ્રધાન આજે G20 ટીમ સાથે વાતચીત કરશે…

G20 Team : જી-20 શિખર સંમેલનની સફળતા સુનિશ્ચિત કરવા માટે આશરે 3000 લોકો કે જેમણે કામ કર્યું છે તેઓ આ ચર્ચામાં ભાગ લેશે

the-prime-minister-will-interact-today-with-the-g20-team

the-prime-minister-will-interact-today-with-the-g20-team

News Continuous Bureau | Mumbai 

G20 Team : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી(PM Modi) 22 સપ્ટેમ્બરે સાંજે 6 વાગ્યે ભારત મંડપમમાં(Bharat Mandapam) ટીમ જી20 સાથે વાતચીત કરશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે જનમેદનીને સંબોધન પણ કરશે. વાતચીત પછી રાત્રિભોજન(dinner) થશે.

Join Our WhatsApp Channel

આ વાર્તાલાપમાં આશરે 3000 લોકો ભાગ લેશે, જેમણે જી-20 સમિટની સફળતામાં પોતાનું યોગદાન આપ્યું છે. તેમાં ખાસ કરીને તે લોકોનો સમાવેશ કરવામાં આવશે જેમણે સમિટના સુવ્યવસ્થિત સંચાલનને સુનિશ્ચિત કરવા માટે ગ્રાઉન્ડ લેવલ પર કામ કર્યું છે. આમાં વિવિધ મંત્રાલયોના સફાઇ કામદારો, ડ્રાઇવરો, વેઇટર્સ અને અન્ય સ્ટાફ જેવા અધિકારીઓનો સમાવેશ થાય છે. આ સંવાદમાં વિવિધ વિભાગોના મંત્રીઓ અને અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે.

આ સમાચાર પણ વાંચો : Women Deputy Speakers : ઉપરાષ્ટ્રપતિએ ઐતિહાસિક કદમ ઉઠાવતા રાજ્યસભામાં ડેપ્યુટી સ્પીકર્સ માટે સર્વ-મહિલા પેનલની રચના કરી

IndiaRussia Defense Partnership હવે ભારતનું કંઈ નહીં બગાડી શકે ચીનપાકિસ્તાન, મિત્ર રશિયાનો મોટો ઓફર; બદલાશે એશિયાનું શક્તિ સંતુલન
Puja in running train ચાલતી ટ્રેનમાં પૂજાપાઠનો વીડિયો વાયરલ 3 લાખનું એડવાન્સ પેમેન્ટ અને સ્પેશિયલ કોચ, હનીમૂન ડેકોરેશન બાદ સેલૂન કોચને લઈને વિવાદ
Cow Slaughter Issue આ રાજ્યમાં ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ નહીં! સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટનો ચુકાદો પલટ્યો, સરકારને પાઠવી નોટિસ
Supreme Court Order નાગરિકતા વિવાદમાં મોટો ચુકાદો, ગુવાહાટી હાઈકોર્ટનો ચુકાદો પલટાવતી સુપ્રીમ કોર્ટ, 27 વ્યક્તિઓને મોટી રાહત.
Exit mobile version