Site icon News Continuous Bureau | Mumbai

Indian Navy Warships: ભારતીય નૌકાદળની વધશે તાકાત, આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રને 3 અગ્રણી યુદ્ધ જહાજો કરશે સમર્પિત..

Indian Navy Warships: ત્રણ ફ્રન્ટલાઈન નૌકાદળ લડવૈયાઓનું કમિશનિંગ સંરક્ષણમાં વૈશ્વિક નેતા બનવાના આપણા પ્રયાસોને મજબૂત બનાવશે અને આત્મનિર્ભરતા તરફની આપણી શોધને વેગ આપશે: પ્રધાનમંત્રી

The strength of the Indian Navy will increase, today Prime Minister Narendra Modi will dedicate 3 leading warships to the nation.

The strength of the Indian Navy will increase, today Prime Minister Narendra Modi will dedicate 3 leading warships to the nation.

News Continuous Bureau | Mumbai 

Indian Navy Warships: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ટિપ્પણી કરી હતી કે 15 જાન્યુઆરી 2025ના રોજ ત્રણ ફ્રન્ટલાઈન નૌકાદળ લડવૈયાઓનું કમિશનિંગ સંરક્ષણમાં વૈશ્વિક નેતા બનવાના આપણા પ્રયાસોને મજબૂત બનાવશે અને આત્મનિર્ભરતા તરફની આપણી શોધને વેગ આપશે.

Join Our WhatsApp Channel

 નૌકાદળનાં પ્રવક્તા દ્વારા X પર એક પોસ્ટનો જવાબ આપતા, શ્રી મોદીએ લખ્યું:

“આવતીકાલે, 15 જાન્યુઆરી, આપણી નૌકાદળની ક્ષમતાઓનો સંબંધ છે ત્યાં સુધી એક ખાસ દિવસ બનવા જઈ રહ્યો છે. ત્રણ ફ્રન્ટલાઈન નૌકાદળ લડવૈયાઓનું કમિશનિંગ સંરક્ષણમાં વૈશ્વિક નેતા બનવાના આપણા પ્રયાસોને મજબૂત બનાવશે અને આત્મનિર્ભરતા તરફની આપણી શોધને વેગ આપશે.”

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Political Crisis in West Bengal।પશ્ચિમ બંગાળમાં રાજકીય સંકટ, મમતા સરકાર સામે ૫૯ ધારાસભ્યોએ બળવો કર્યો
Chardham Yatra 2026| કેદારનાથમાં ભીડ બેકાબૂ થતાં સરકાર કડક! યાત્રાને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, નવા નિયમો લાગુ
Patna Coaching Clash| ફાયરિંગના દાવા પર ખાન સરનું મોટું નિવેદન, કહી આ ચોંકાવનારી વાત ‘
CBSE Reevaluation Portal| CBSE ના સર્વરમાં મોટા ધાંધિયા શરૂ થતાં જ પોર્ટલ ક્રેશ થતાં ૧૨માના વિદ્યાર્થીઓ અટવાયા; ઇન્ટરનેટ પર ફૂટ્યો ગુસ્સો
Exit mobile version