Site icon News Continuous Bureau | Mumbai

Indian Navy Warships: ભારતીય નૌકાદળની વધશે તાકાત, આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રને 3 અગ્રણી યુદ્ધ જહાજો કરશે સમર્પિત..

Indian Navy Warships: ત્રણ ફ્રન્ટલાઈન નૌકાદળ લડવૈયાઓનું કમિશનિંગ સંરક્ષણમાં વૈશ્વિક નેતા બનવાના આપણા પ્રયાસોને મજબૂત બનાવશે અને આત્મનિર્ભરતા તરફની આપણી શોધને વેગ આપશે: પ્રધાનમંત્રી

The strength of the Indian Navy will increase, today Prime Minister Narendra Modi will dedicate 3 leading warships to the nation.

The strength of the Indian Navy will increase, today Prime Minister Narendra Modi will dedicate 3 leading warships to the nation.

News Continuous Bureau | Mumbai 

Indian Navy Warships: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ટિપ્પણી કરી હતી કે 15 જાન્યુઆરી 2025ના રોજ ત્રણ ફ્રન્ટલાઈન નૌકાદળ લડવૈયાઓનું કમિશનિંગ સંરક્ષણમાં વૈશ્વિક નેતા બનવાના આપણા પ્રયાસોને મજબૂત બનાવશે અને આત્મનિર્ભરતા તરફની આપણી શોધને વેગ આપશે.

Join Our WhatsApp Community

 નૌકાદળનાં પ્રવક્તા દ્વારા X પર એક પોસ્ટનો જવાબ આપતા, શ્રી મોદીએ લખ્યું:

“આવતીકાલે, 15 જાન્યુઆરી, આપણી નૌકાદળની ક્ષમતાઓનો સંબંધ છે ત્યાં સુધી એક ખાસ દિવસ બનવા જઈ રહ્યો છે. ત્રણ ફ્રન્ટલાઈન નૌકાદળ લડવૈયાઓનું કમિશનિંગ સંરક્ષણમાં વૈશ્વિક નેતા બનવાના આપણા પ્રયાસોને મજબૂત બનાવશે અને આત્મનિર્ભરતા તરફની આપણી શોધને વેગ આપશે.”

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Noida Protest LIVE: શ્રમિકોના આક્રોશથી નોઈડા ધ્રૂજ્યું: સેક્ટર 80માં પોલીસ પર પથ્થરમારો, હિંસાના પગલે દિલ્હી-NCRમાં હાઈ એલર્ટ
Noida Violence Investigation: નોઈડા હિંસા મામલે હાઈટેક ષડયંત્રનો ખુલાસો: QR કોડ દ્વારા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા હતા તોફાની તત્વો, પોલીસ તપાસમાં સનસનાટી!
Heatwave Alert: ઉનાળાનું રૌદ્ર સ્વરૂપ: દેશના 8 રાજ્યોમાં હીટવેવની આગાહી, ગરમીથી બચવા મહારાષ્ટ્ર સરકારે જારી કરી નવી માર્ગદર્શિકા.
Ambedkar Jayanti 2026: ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ: રાષ્ટ્રપતિ મુર્મુ અને PM મોદીએ સંસદ ભવનમાં અર્પી શ્રદ્ધાંજલિ, જાણો દેશના મહાનુભાવોના સંદેશ!
Exit mobile version