Site icon

આ રાજ્યમાં જે ગામમાં ૧૦૦ ટકા વેક્સિનેશન થશે તેને દસ લાખ રૂપિયાની સહાય મળશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૯ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

બુધવાર

પંજાબના મુખ્ય પ્રધાન કૅપ્ટન અમરિંદર સિંહે મોટી જાહેરાત કરી છે એ મુજબ પંજાબના જે ગામમાં ૧૦૦ ટકા વેક્સિનેશન થશે એ ગામને દસ લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે.

પંજાબે પોતાના રાજ્યમાં 100% વેક્સિનેશનનો ટાર્ગેટ નક્કી કર્યો છે.

અત્યારે પંજાબમાં ૭૪,૦૦૦ સક્રિય કેસ છે અને રાજ્ય વહેલામાં વહેલી તકે આ સમસ્યામાંથી બહાર નીકળવા માગે છે.

Bullet Train: બાંદ્રા કુર્લા બુલેટ ટ્રેન સ્ટેશન પર ખોદકામનું કામ અંતિમ તબક્કામાં,NHSRCL એ કરી જાહેરાત
Viral Video: ‘દીકરી લંડન જઈને ભૂલી ગઈ’, 80 વર્ષના માતા-પિતા ને કરવું પડે છે આવું કામ, વૃદ્ધ દાદા નો સંઘર્ષ જોઈને આંખમાં આવશે પાણી.
SSK Bharat: ‘આત્મનિર્ભર’ અને ‘વિશ્વગુરુ’ ભારતનું નિર્માણ એક નવીન બિઝનેસ મોડેલ સાથે આગળ વધી રહેલી કંપની
Bank scam: બેંકમાં મોટું કૌભાંડ! અધધ આટલા ખાતામાંથી થઇ કરોડો રૂપિયાની ઉચાપત, ED એ મુંબઈના અધિકારીની કરી ધરપકડ.
Exit mobile version