Site icon

આ રાજ્યમાં જે ગામમાં ૧૦૦ ટકા વેક્સિનેશન થશે તેને દસ લાખ રૂપિયાની સહાય મળશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૯ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

બુધવાર

પંજાબના મુખ્ય પ્રધાન કૅપ્ટન અમરિંદર સિંહે મોટી જાહેરાત કરી છે એ મુજબ પંજાબના જે ગામમાં ૧૦૦ ટકા વેક્સિનેશન થશે એ ગામને દસ લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે.

પંજાબે પોતાના રાજ્યમાં 100% વેક્સિનેશનનો ટાર્ગેટ નક્કી કર્યો છે.

અત્યારે પંજાબમાં ૭૪,૦૦૦ સક્રિય કેસ છે અને રાજ્ય વહેલામાં વહેલી તકે આ સમસ્યામાંથી બહાર નીકળવા માગે છે.

Supriya Sule daughter: શરદ પવારના ઘરે વાગશે શરણાઈ: સુપ્રિયા સુલેની દીકરી રેવતીના લગ્ન નક્કી, જાણો કોણ છે પવાર પરિવારના જમાઈ સારંગ લાખાણી
Anil Ambani Bank Fraud: અનિલ અંબાણીની મુશ્કેલીમાં વધારો: ₹૪૦,૦૦૦ કરોડના ફ્રોડ કેસમાં ED એ રચી SIT, હવે પત્ની ટીના અંબાણી પર પણ તોળાતી ધરપકડની તલવાર!
Edible Oil Futures Trading: ખાદ્યતેલોમાં આત્મનિર્ભર થવા માટે ફ્યચર્સ ટ્રેડિંગ જરૂરી
Pariksha Pe Charcha: ‘ખાણું પણ અને જ્ઞાન પણ! ‘પરીક્ષા પે ચર્ચા’ માં પીએમ મોદીએ વિદ્યાર્થીઓ સાથે ટિફિન ખોલ્યું, ચકલી-ખુરમીના સ્વાદ સાથે આપ્યા સફળતાના મંત્રો
Exit mobile version