Site icon News Continuous Bureau | Mumbai

આ રાજ્યમાં જે ગામમાં ૧૦૦ ટકા વેક્સિનેશન થશે તેને દસ લાખ રૂપિયાની સહાય મળશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૯ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

બુધવાર

પંજાબના મુખ્ય પ્રધાન કૅપ્ટન અમરિંદર સિંહે મોટી જાહેરાત કરી છે એ મુજબ પંજાબના જે ગામમાં ૧૦૦ ટકા વેક્સિનેશન થશે એ ગામને દસ લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે.

પંજાબે પોતાના રાજ્યમાં 100% વેક્સિનેશનનો ટાર્ગેટ નક્કી કર્યો છે.

અત્યારે પંજાબમાં ૭૪,૦૦૦ સક્રિય કેસ છે અને રાજ્ય વહેલામાં વહેલી તકે આ સમસ્યામાંથી બહાર નીકળવા માગે છે.

Noida Protest LIVE: શ્રમિકોના આક્રોશથી નોઈડા ધ્રૂજ્યું: સેક્ટર 80માં પોલીસ પર પથ્થરમારો, હિંસાના પગલે દિલ્હી-NCRમાં હાઈ એલર્ટ
Noida Violence Investigation: નોઈડા હિંસા મામલે હાઈટેક ષડયંત્રનો ખુલાસો: QR કોડ દ્વારા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા હતા તોફાની તત્વો, પોલીસ તપાસમાં સનસનાટી!
Heatwave Alert: ઉનાળાનું રૌદ્ર સ્વરૂપ: દેશના 8 રાજ્યોમાં હીટવેવની આગાહી, ગરમીથી બચવા મહારાષ્ટ્ર સરકારે જારી કરી નવી માર્ગદર્શિકા.
Ambedkar Jayanti 2026: ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ: રાષ્ટ્રપતિ મુર્મુ અને PM મોદીએ સંસદ ભવનમાં અર્પી શ્રદ્ધાંજલિ, જાણો દેશના મહાનુભાવોના સંદેશ!
Exit mobile version