Site icon News Continuous Bureau | Mumbai

આ રાજ્યમાં જે ગામમાં ૧૦૦ ટકા વેક્સિનેશન થશે તેને દસ લાખ રૂપિયાની સહાય મળશે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૯ મે ૨૦૨૧

Join Our WhatsApp Channel

બુધવાર

પંજાબના મુખ્ય પ્રધાન કૅપ્ટન અમરિંદર સિંહે મોટી જાહેરાત કરી છે એ મુજબ પંજાબના જે ગામમાં ૧૦૦ ટકા વેક્સિનેશન થશે એ ગામને દસ લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે.

પંજાબે પોતાના રાજ્યમાં 100% વેક્સિનેશનનો ટાર્ગેટ નક્કી કર્યો છે.

અત્યારે પંજાબમાં ૭૪,૦૦૦ સક્રિય કેસ છે અને રાજ્ય વહેલામાં વહેલી તકે આ સમસ્યામાંથી બહાર નીકળવા માગે છે.

Political Crisis in West Bengal।પશ્ચિમ બંગાળમાં રાજકીય સંકટ, મમતા સરકાર સામે ૫૯ ધારાસભ્યોએ બળવો કર્યો
Chardham Yatra 2026| કેદારનાથમાં ભીડ બેકાબૂ થતાં સરકાર કડક! યાત્રાને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, નવા નિયમો લાગુ
Patna Coaching Clash| ફાયરિંગના દાવા પર ખાન સરનું મોટું નિવેદન, કહી આ ચોંકાવનારી વાત ‘
CBSE Reevaluation Portal| CBSE ના સર્વરમાં મોટા ધાંધિયા શરૂ થતાં જ પોર્ટલ ક્રેશ થતાં ૧૨માના વિદ્યાર્થીઓ અટવાયા; ઇન્ટરનેટ પર ફૂટ્યો ગુસ્સો
Exit mobile version