Site icon News Continuous Bureau | Mumbai

India population: ગત 65 વર્ષમાં ભારતમાં બે ધર્મના અનુયાયીઓનું પોપ્યુલેશન ઘટ્યું.

India population: ભારત દેશમાં ગત 75 વર્ષમાં જૈન અને પારસી સમુદાય ના લોકોની સંખ્યા ઘટી છે.

These two religious followers and declind in India.

These two religious followers and declind in India.

News Continuous Bureau | Mumbai

India population: તાજેતરમાં જે આંકડા જાહેર થયા છે તે મુજબ ભારત દેશમાં પારસીઓની વસ્તી ( Parsi population ) માં પંચ્યાસી ટકા જેટલો ઘટાડો નોંધાયો છે જ્યારે કે જૈનોની વસ્તી ( Jain population ) પણ એક ટકા જેટલી ઘટી છે. 

Join Our WhatsApp Channel

India population: હિન્દુઓની સંખ્યા પણ ઘટે છે. 

આંકડામાં દર્શાવ્યા મુજબ હિન્દુઓની ( Hindus ) સંખ્યા માં આશરે 8% જેટલો ઘટાડો નોંધાયો છે. આઝાદી સમયે ભારત 85% હિન્દુઓ હતા જે હવે ઘટીને 78% જેટલા થયા છે.

આ સમાચાર પણ વાંચો: Stock Market: FIIએ 2024માં ફાઈનાન્શિયલ સ્ટોક્સમાંથી રૂ. 46,000 કરોડ ઉપાડ્યા, છેલ્લા મહિનામાં શેરોનું વેચાણ 9,300 કરોડની આસપાસ.. જાણો શું છે મુખ્ય કારણ..

India population: મુસલમાનોની જનસંખ્યા વધી. 

મુસલમાનોની જનસંખ્યામાં ( Muslim population ) જોરદાર વધારો નોંધાયો છે. આઝાદી સમયે મુસલમાનોની વસ્તી લગભગ 10% હતી જે વધીને 14% થઈ ગઈ છે. 

Indian Weapon Demand બ્રહ્મોસથી લઈને આકાશતીર સુધી, દુનિયામાં વધી ભારતીય હથિયારોની ધાક, શું ડિફેન્સ સેક્ટરમાં કિંગ બનશે ભારત?
Global Crude Oil Stock યુએસઈરાન તણાવથી ક્રૂડ ઓઈલ 6% મોંઘું જાણો વૈશ્વિક તેલ સંકટ વચ્ચે ભારત પાસે કેટલા દિવસનો સ્ટોક?
Amit Shah Devendra Fadnavis Meeting અમિત શાહ અને દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે દિલ્હીમાં બંધ બારણે બેઠક, ૩ કલાક સુધી વિવિધ મુદ્દાઓ પર થયું મંથન
West Bengal Baruipur police encounter પ. બંગાળમાં પોલીસ કસ્ટડીમાંથી ભાગવા જતાં રેપમર્ડરના આરોપીનું એન્કાઉન્ટર, માનવાધિકાર સંગઠનોએ ઉઠાવ્યા સવાલ
Exit mobile version