Site icon News Continuous Bureau | Mumbai

 સાવધાન!!! કોરોના ની ત્રીજી લહેર આટલા દિવસ ચાલશે.. બહાર આવ્યું ચોંકાવનારું તારણ…. જાણો વિગત 

દેશમાં કોરોનાની બીજી લહેર ધીમે ધીમે કાબુમાં આવી રહી છે, તે સમયે એસબીઆઈ ઈકોરેપના રિપોર્ટમાં જણાવાયુ છે કે ત્રીજી લહેર બીજી કરતા પણ વધુ ઘાતકી હશે અને તે 98 દિવસ ચાલશે.   

રિપોર્ટમાં એવું પણ જણાવાયું કે સ્વાસ્થ્ય સુવિધાઓને સારી કરીને તથા વેક્સિનેશન અભિયાનને વિસ્તારીત કરીને મોતની સંખ્યામાં ઘટાડો કરી શકાય છે.

Join Our WhatsApp Channel

જોકે પૂરી તૈયારી કરીને તથા બીજી લહેરની ભૂલોમાંથી શીખીને મોતનો આંકડો ઘટાડીને 40,000 સુધી લાવી શકાશે. 

ઉલ્લેખનીય છે કે બીજી લહેરનો સમયગાળો 108 દિવસનો રહ્યો છે. બીજી લહેરમાં 1.7 લાખ લોકોના મોત થયા છે. 

તો હવે આ કંપની બનાવશે કોવેક્સિનના ૨૨ કરોડ ડોઝ; મહારાષ્ટ્રને થશે મોટો લાભ, જાણો વિગત   

Ink Attack on Abhijeet Deepke અભિજીત દીપકે પર શાહીનો હુમલો જાહેરમાં મહિલાએ ફેંકી શાહી, રાજકીય ગરમાવો વધ્યો
Sonam Wangchuk Protest હોસ્પિટલમાં પણ સોનમ વાંગચુકના ઉપવાસ યથાવત પત્નીએ કહ્યું 20 જુલાઈએ સંસદ માર્ચ થઈને જ રહેશે
Vikram1 Launch Success ઓર્બિટમાં ગુંજ્યું ‘વંદે માતરમ્’ ‘વિક્રમ1’ ની સફળ લોન્ચિંગ પર પીએમ મોદીએ વૈજ્ઞાનિકોને કર્યો ફોન; ટીમને પાઠવ્યા અભિનંદન
Sonam Wangchuk Protest History સરકાર સામે વાંગચુકનો ‘અગ્નિપથ’ ૫ વાર અનશન કરી લદ્દાખના હકો માટે લડ્યા આ વૈજ્ઞાનિક, જાણો શું મળ્યું પરિણામ?
Exit mobile version