ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ,7 જાન્યુઆરી 2022
શુક્રવાર.
જમ્મુ -કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે.
જમ્મુ-કાશ્મીરના બડગામના જોલવા વિસ્તારમાં થયેલી અથડામણમાં 3 આતંકવાદીઓને ઠાર કરી દીધા છે.
માર્યા ગયેલા આતંકી જૈશ એ મોહમ્મદના છે. આતંકવાદીઓની પાસે મોટી માત્રામાં ગોળા બારુદ અને અન્ય સામગ્રી મળી છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2022માં 7 દિવસમાં આ 5મી અથડામણ છે. આ પહેલા બુધવારે પુલવામામાં સુરક્ષાદળોએ આતંકી સંગઠન જૈશ-એ- મહોમ્મદના 3 આતંકવાદીઓને ઠાર કર્યા હતા.
હાશ! મુંબઈમાં હાલ લોકડાઉન નહિ લાગે, પરંતુ સાંજે સાત વાગ્યાની આસપાસ નવા કઠોર નિયમો
