Site icon News Continuous Bureau | Mumbai

જમ્મુ -કાશ્મીરમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, આ વિસ્તારમાં જૈશ એ મોહમ્મદના આટલા આતંકવાદીઓને કર્યા ઠાર; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ,7 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Channel

શુક્રવાર.

જમ્મુ -કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. 

જમ્મુ-કાશ્મીરના બડગામના જોલવા વિસ્તારમાં થયેલી અથડામણમાં 3 આતંકવાદીઓને ઠાર કરી દીધા છે. 

માર્યા ગયેલા આતંકી જૈશ એ મોહમ્મદના છે. આતંકવાદીઓની પાસે મોટી માત્રામાં ગોળા બારુદ  અને અન્ય સામગ્રી મળી છે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2022માં 7 દિવસમાં આ 5મી અથડામણ છે. આ પહેલા બુધવારે પુલવામામાં સુરક્ષાદળોએ આતંકી સંગઠન જૈશ-એ- મહોમ્મદના 3 આતંકવાદીઓને ઠાર કર્યા હતા. 

હાશ! મુંબઈમાં હાલ લોકડાઉન નહિ લાગે, પરંતુ સાંજે  સાત વાગ્યાની આસપાસ નવા કઠોર નિયમો

Centre Creamy Layer SC Plea ક્રીમી લેયર મામલો સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારની અરજી દાખલ, આ પ્રકરણમાં કોઈ પણ પ્રકારનો અંતરિમ આદેશ ન જારી કરવા માંગ
Supreme Court Quashes Student Protest FIR સરકારે વચન પાળ્યું, જંતર મંતર પ્રદર્શન સંબંધિત તમામ ફોજદારી કેસો અને એફઆઈઆર સુપ્રીમ કોર્ટે કરી રદ્દ
Ayodhya Ram Mandir CEO Selection નવા ટ્રસ્ટીઓની પસંદગી પ્રક્રિયા તેજ સર્ચ કમિટી દ્વારા શોર્ટલિસ્ટ કરાયેલા 3 નામો પર હવે ટ્રસ્ટની બેઠકમાં લેવાશે આખરી નિર્ણય
INS Nipun Commissioned ‘આત્મનિર્ભર ભારત’ તરફ વધુ એક મજબૂત કદમ, ભારતીય નૌકાદળમાં ‘આઈએનએસ નિપુણ’ સત્તાવાર રીતે સામેલ
Exit mobile version