Site icon News Continuous Bureau | Mumbai

જમ્મુ -કાશ્મીરમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, આ વિસ્તારમાં જૈશ એ મોહમ્મદના આટલા આતંકવાદીઓને કર્યા ઠાર; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ,7 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Channel

શુક્રવાર.

જમ્મુ -કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. 

જમ્મુ-કાશ્મીરના બડગામના જોલવા વિસ્તારમાં થયેલી અથડામણમાં 3 આતંકવાદીઓને ઠાર કરી દીધા છે. 

માર્યા ગયેલા આતંકી જૈશ એ મોહમ્મદના છે. આતંકવાદીઓની પાસે મોટી માત્રામાં ગોળા બારુદ  અને અન્ય સામગ્રી મળી છે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2022માં 7 દિવસમાં આ 5મી અથડામણ છે. આ પહેલા બુધવારે પુલવામામાં સુરક્ષાદળોએ આતંકી સંગઠન જૈશ-એ- મહોમ્મદના 3 આતંકવાદીઓને ઠાર કર્યા હતા. 

હાશ! મુંબઈમાં હાલ લોકડાઉન નહિ લાગે, પરંતુ સાંજે  સાત વાગ્યાની આસપાસ નવા કઠોર નિયમો

Political Crisis in West Bengal।પશ્ચિમ બંગાળમાં રાજકીય સંકટ, મમતા સરકાર સામે ૫૯ ધારાસભ્યોએ બળવો કર્યો
Chardham Yatra 2026| કેદારનાથમાં ભીડ બેકાબૂ થતાં સરકાર કડક! યાત્રાને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, નવા નિયમો લાગુ
Patna Coaching Clash| ફાયરિંગના દાવા પર ખાન સરનું મોટું નિવેદન, કહી આ ચોંકાવનારી વાત ‘
CBSE Reevaluation Portal| CBSE ના સર્વરમાં મોટા ધાંધિયા શરૂ થતાં જ પોર્ટલ ક્રેશ થતાં ૧૨માના વિદ્યાર્થીઓ અટવાયા; ઇન્ટરનેટ પર ફૂટ્યો ગુસ્સો
Exit mobile version