Site icon

 કોરોના કોઈને છોડતું નથી! ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ નુ કોરોનાથી નિધન

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ ઇન્દુ જૈનનું કોવિડ-19 સંબંધિત જટિલતાઓને કારણે નિધન થયું છે.

કંપનીનાં સૂત્રોના જણાવ્યાનુસાર તેમણે દિલ્હી ખાતે અંતિમ શ્વાસ લીધા હતા. 

Join Our WhatsApp Community

ઇન્દુ જૈનના નિધન પર રાજનેતાઓ, ઉદ્યોગ-જગતના લોકો અને આધ્યાત્મિક ગુરુઓ, મિત્રો અને પ્રશંસકોએ દુઃખ વ્યક્ત કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

ઉલ્લેખનીય છે કે જૈને કલ્યાણકારી ગતિવિધિઓ માટે 2000માં ટાઇમ્સ ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી. 1999થી તેઓ ભારતીય જ્ઞાનપીઠ ટ્રસ્ટના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. તેમને 2016માં દેશના ત્રીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મવિભૂષણથી નવાજવામાં આવ્યા હતા.

આજે એકવાર ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલનાં ભાવ, જાણો તમારા શહેરનાં ભાવ..
 

Bihar Assembly Elections 2025: બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામ: સાંજે 6 વાગ્યે BJP મુખ્યાલય જશે PM નરેન્દ્ર મોદી, કાર્યકર્તાઓને સંબોધિત કરશે.
Bihar Election Results: બિહાર ચૂંટણીના પરિણામો 2025: મહારાષ્ટ્રમાં મદદે આવી લાડકી બહેન; બિહારમાં પણ NDAને મહિલાઓનો જ સહારો.
Jawaharlal Nehru Birth Anniversary: PM મોદીએ પૂર્વ PM જવાહરલાલ નહેરુને તેમની ૧૨૫મી જયંતિ પર શ્રદ્ધાંજલિ આપી
Doctor Umar Mohammad: સુરક્ષા દળોનું મોટું એક્શન: પુલવામામાં દિલ્હી ધમાકાના ગુનેગાર ડૉ. ઉમરનું ઘર ‘બ્લાસ્ટ’થી ઉડાવી દેવાયું!
Exit mobile version