Site icon News Continuous Bureau | Mumbai

 કોરોના કોઈને છોડતું નથી! ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ નુ કોરોનાથી નિધન

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ ઇન્દુ જૈનનું કોવિડ-19 સંબંધિત જટિલતાઓને કારણે નિધન થયું છે.

કંપનીનાં સૂત્રોના જણાવ્યાનુસાર તેમણે દિલ્હી ખાતે અંતિમ શ્વાસ લીધા હતા. 

Join Our WhatsApp Channel

ઇન્દુ જૈનના નિધન પર રાજનેતાઓ, ઉદ્યોગ-જગતના લોકો અને આધ્યાત્મિક ગુરુઓ, મિત્રો અને પ્રશંસકોએ દુઃખ વ્યક્ત કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

ઉલ્લેખનીય છે કે જૈને કલ્યાણકારી ગતિવિધિઓ માટે 2000માં ટાઇમ્સ ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી. 1999થી તેઓ ભારતીય જ્ઞાનપીઠ ટ્રસ્ટના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. તેમને 2016માં દેશના ત્રીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મવિભૂષણથી નવાજવામાં આવ્યા હતા.

આજે એકવાર ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલનાં ભાવ, જાણો તમારા શહેરનાં ભાવ..
 

CBSE Reevaluation Portal| CBSE ના સર્વરમાં મોટા ધાંધિયા શરૂ થતાં જ પોર્ટલ ક્રેશ થતાં ૧૨માના વિદ્યાર્થીઓ અટવાયા; ઇન્ટરનેટ પર ફૂટ્યો ગુસ્સો
NEET Paper Leak। વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરનારા પીવી કુલકર્ણી પર યોગી સ્ટાઇલ એક્શન; બંગલા પર બુલડોઝર ફરતાં મચી અફરાતફરી
Pahalgam Terror Attack NIA Investigation।પહેલગામ આતંકી હુમલામાં ડાર્ક વેબ અને ચાઈનીઝ લિંક આતંકીઓના ફોનમાંથી મળ્યા એવા પુરાવા કે પાકિસ્તાન ફરી થશે બેનકાબ!
IMD Weather Alert| આગામી ૮ કલાક ભારે, ચક્રવાતના ખતરા વચ્ચે આ રાજ્યોમાં તૂટી પડશે આફતનો વરસાદ
Exit mobile version