Site icon News Continuous Bureau | Mumbai

કોરોના પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવાના હેતુ થી મેદાનમાં ઉતર્યા ભગવાન રામ , કૃષ્ણ અને હનુમાન દાદા.જાણો આ રાજ્યનો અનોખો કિસ્સો.

ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો.
મુંબઈ, 22 એપ્રિલ 2021.
ગુરુવાર.
    ગત એક વર્ષથી દેશભરમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે, પ્રસાસન,તબીબ અને પોલીસ તે અંગે લોકોને સભાન કરવામાં લાગી ગયું છે. કેન્દ્ર સરકારે તે અંગે ગાઇડલાઇન પણ બહાર પડી છે. તો હવે સામાન્ય જનતા પણઆ સંદર્ભે હવે મેદાનમાં ઉતરી છે.


         કર્ણાટકની રાજધાની બેંગલુરૂમાં રામનવમીના અવસર પર લોકોમાં કોરોના સંક્રમણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાના  હેતુ થી બેંગલુરૂની એક હોટેલમાં કામ કરતા અભિષેક, નવીન અને બાશાએ અનોખો આઈડિયા વાપર્યો હતો. આ ત્રણેય મિત્રો ભગવાન રામ, ભગવાન કૃષ્ણ અને હનુમાનજીનો વેશ ધારણ કરીને લોકો વચ્ચે કોરોનાને લઈને જાગૃત્તિ ફેલાવવા માટે નીકળી પડ્યા હતા. તેમણે માસ્કનો જથ્થો પણ પોતાની સાથે રાખ્યો હતો અને માસ્ક વગર નીકળ્યા હોય તેવા લોકોને માસ્ક પણ પહેરાવ્યા હતા. હાથમાં ધનુષ, માથા પર મુગટ અને મોઢા પર માસ્ક પહેરીને નીકળેલા ત્રણેય ભગવાનનો  વેશ લઈને  રસ્તાથી લઈને બસ સ્ટોપ અને દુકાનોમાં ફર્યા હતા.

Join Our WhatsApp Channel

સારા સમાચાર : 18 વર્ષથી વધુ ઉપરના લોકો આ તારીખ થી કરાવી શકશે રસીકરણ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન
 

Weak Monsoon El Nino Food Inflation આવનારા દિવસો પડશે વધુ ભારે નબળું ચોમાસું અને અલ નીનો વધારશે મુશ્કેલી, ખાદ્ય ચીજવસ્તુઓ વધુ મોંઘી થવાની વકી
Delhi Airport Security Lapse દિલ્હી એરપોર્ટ પર મોટી સુરક્ષા ચૂક ઇમિગ્રેશન ક્લિયરન્સ વિના જ બહાર નીકળી ગયા ૩ વિદેશી નાગરિકો
DRI Operation Deep Manifest ‘ઓપરેશન ડીપ મેનિફેસ્ટ’ હેઠળ DRI નો મોટો સપાટો ૩૬૨ મેટ્રિક ટનથી વધુ પાકિસ્તાની મૂળની સૂકી ખારેક જપ્ત
PM Modi Semicon India 2026 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૧૭ સપ્ટેમ્બરે સેમિકોન ઇન્ડિયા ૨૦૨૬નું કરશે ઉદ્ઘાટન પાંચમી આવૃત્તિમાં ગ્લોબલ ચિપ મેકર્સનું થશે મહાસંમેલન
Exit mobile version