Site icon News Continuous Bureau | Mumbai

દેશને સંબોધન કરતાં પીએમ મોદી થયાં ભાવુક.. કહ્યું કોરોનાની રસીને લઈ દરેક ભારતીય આજે ગર્વ અનુભવે છે. જાણો વિસ્તૃત મુદ્દાઓ.. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
16 જાન્યુઆરી 2021 

આજે સવારે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ દેશમાં કોરોના રસીકરણ અભિયાનની શરૂઆત કરાવી. સૌથી પહેલાં પ્રધાનમંત્રી મોદીએ વૈજ્ઞાનિકોનો આભાર માન્યો હતો. આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદી પોતાના સંબોધન દરમિયાન ભાવુક થયા હતા. તેમણે કહ્યું કોરોના મહામારીથી બીમાર ઘણા સાથીઓ હોસ્પિટલથી ઘરે પરત જ નથી ફર્યા. 

Join Our WhatsApp Channel

# પીએમ મોદીના સંબોધનના મહત્વના મુદ્દાઓ # 

> પ્રધાનમંત્રી મોદીએ વૈજ્ઞાનિકોનો આભાર માન્યો છે. 

> દેશમાં 3006 કેન્દ્રો પર રસીકરણની શરૂઆત થઈ. 

> દુનિયાનું સૌથી મોટું વેક્સિનેશન શરૂ થઇ થયું. 

> બહુ ઓછા સમયમાં બે બે મેડ ઈન ઈન્ડિયા વેક્સિન મળી. આ રસી ભારતના ટેલેન્ટનો પુરાવો છે. 

> વેક્સિનેશન અભિયાન સિદ્ધાંત પર આધારિત છે. ડોક્ટર, મેડિકલ સ્ટાફને સૌથી પહેલા રસી મળશે. હેલ્થ કેર, ફ્રન્ટલાઈન વોરિયરને પણ મળશે રસી. 

> વિદેશી રસી કરતા ભારતની રસી બહુ સસ્તી અને ઉપયોગમાં સરળ છે. 

> અફવાથી દુર રહેવાની અપિલ કરતા મોદીએ કહ્યું કે, ભારતની દુનિયામાં વિશ્વસનીયતા છે. મોટાભાગની બાળકો માટેની રસી આજે ભારતમાં બને છે. 

> રસીકરણ માટે ટ્રેકિગથી રજીસ્ટ્રેશન માટેની વ્યવસ્થા કરાઈ છે. રસીકરણના બે ડોઝ લેવા જરૂરી. બે ડોઝ વચ્ચે એક મહિનાનું અંતર રાખવું પણ જરૂરી છે

Sonam Wangchuk Protest વાત ન બને તો મોટા પાયે આંદોલન કરવાની સોનમ વાંગચુક ની ચીમકી, લદ્દાખના હકો માટે સરકાર સામે મોરચો
NCPCR Child Labour Rescue નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ દ્વારા બાળ મજૂરીમાંથી ૩૮૦૦ થી વધુ બાળકોને મુક્ત કરાવાયા
Western Zonal Council Meeting કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) સોમવારે ગોવાની રાજધાની પણજી (Panaji) ખાતે પશ્ચિમી ક્ષેત્રીય પરિષદની ૨૮મી બેઠકની કરશે અધ્યક્ષતા
Lashkar militant killed જમ્મુકાશ્મીરમાં સુરક્ષાબળોને મોટી સફળતા, લશ્કરએતૈયબાનો પાકિસ્તાની આતંકી ઠાર
Exit mobile version