Site icon News Continuous Bureau | Mumbai

 કેન્દ્ર સરકાર સામે ઝુક્યું ટ્વીટર ; સંઘપ્રમુખ મોહન ભાગવત સહિત સંઘના અન્ય નેતાઓના એકાઉન્ટ પરથી બ્લ્યુ ટીક હટાવ્યું, વિવાદ થતા ફરી રીસ્ટોર કર્યા

સરકારના નવા નિયમોની વચ્ચે ઘણા નેતાઓના એકાઉન્ટમાંથી ટ્વિટર દ્વારા બ્લુ ટિક દૂર કરવું એ મોટો વિવાદ બની ગયો છે. 

પહેલા દેશના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના એકાઉન્ટમાંથી બ્લુ ટિક હટાવવામાં આવ્યું હતુ અને ત્યારબાદ આરએસએસના વડા મોહન ભાગવત સહિત ઘણા નેતાઓના એકાઉન્ટ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. 

Join Our WhatsApp Channel

જોકે સરકારે કડક વલણ અપનાવતા હવે તમામ નેતાઓના બ્લૂ ટીક ફરી પાછા લગાડવામાં આવ્યા છે.

ભારતની આ અતિશક્તિશાળી સબમરીનની ઘર વાપસી; પરમાણુ હુમલો કરી શકનારી આ સબમરીન પાછી રશિયા મોકલાઈ

Indian Spice Exports ચીનની ચાલબાજી અને યુધ્ધની અસરથી મસાલાની નિકાસ રૂંધાઇ
India Oman Trade Corridor હોર્મુઝ (Hormuz) પર નિર્ભરતાનો અંત ૩૦ વર્ષથી અટકેલો પ્રોજેક્ટ હવે થશે સાકાર, ગુજરાતથી ઓમાન સુધી ભારત રચી રહ્યો છે નવો ઈતિહાસ
India–Pakistan conflict PoKમાં માનવતા મરી પરવારી પાક આર્મીના અત્યાચાર પર ભારતની લાલ આંખ, ‘દુનિયા જોઈ રહી છે, ઇન્સાફ થશે’
El Niño 2026 Alert૨૦૨૬માં આવી રહ્યો છે સૌથી ભયાનક ‘અલ નીનો’ (El Niño) પેસિફિક મહાસાગરનું તાપમાન ૩.૫ ડિગ્રી સેલ્સિયસ (3.5°C) સુધી ઉકળશે!
Exit mobile version