Site icon

ઇલેક્શન કમિશનનો મોટો ચુકાદો: ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદેના પક્ષોને આ નામ મળ્યા

News Continuous Bureau| Mumbai

ઇલેક્શન કમિશને ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે આ બંને દળને પાર્ટીના નામ આપી દીધા છે. આ નામો નીચે મુજબ છે.

Join Our WhatsApp Community

૧) ઉદ્ધવ ઠાકરે : શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે

૨) એકનાથ શિંદે: બાળાસાહેબાચી શિવસેના

આમ ચૂંટણી કમિશનને બંને પાર્ટીઓને શિવસેનાનું નામ આપ્યું છે તેમજ બંને પાર્ટીના નામમાં બાળા સાહેબ મોજુદ છે. 

એક રીતે જોવા જઈએ તો એકનાથ શિંદે જૂથનો બહુ મોટો વિજય છે. કારણ કે તેમને એવું નામ મળ્યું છે જે મરાઠી માણસ માટે સમજવું આસાન છે અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના માટે અપમાનજનક છે.

 

 

 

Bihar Election Results: બિહાર ચૂંટણીના પરિણામો 2025: મહારાષ્ટ્રમાં મદદે આવી લાડકી બહેન; બિહારમાં પણ NDAને મહિલાઓનો જ સહારો.
Jawaharlal Nehru Birth Anniversary: PM મોદીએ પૂર્વ PM જવાહરલાલ નહેરુને તેમની ૧૨૫મી જયંતિ પર શ્રદ્ધાંજલિ આપી
Doctor Umar Mohammad: સુરક્ષા દળોનું મોટું એક્શન: પુલવામામાં દિલ્હી ધમાકાના ગુનેગાર ડૉ. ઉમરનું ઘર ‘બ્લાસ્ટ’થી ઉડાવી દેવાયું!
Pakistan Drone Deal: ઓપરેશન સિંદૂરનો ડર હજી પણ… તુર્કી નહીં આ દેશમાંથી ડ્રોન લેશે PAK, ભારતની તીવ્ર નજર.
Exit mobile version