Site icon

ઇલેક્શન કમિશનનો મોટો ચુકાદો: ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદેના પક્ષોને આ નામ મળ્યા

News Continuous Bureau| Mumbai

ઇલેક્શન કમિશને ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે આ બંને દળને પાર્ટીના નામ આપી દીધા છે. આ નામો નીચે મુજબ છે.

Join Our WhatsApp Community

૧) ઉદ્ધવ ઠાકરે : શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે

૨) એકનાથ શિંદે: બાળાસાહેબાચી શિવસેના

આમ ચૂંટણી કમિશનને બંને પાર્ટીઓને શિવસેનાનું નામ આપ્યું છે તેમજ બંને પાર્ટીના નામમાં બાળા સાહેબ મોજુદ છે. 

એક રીતે જોવા જઈએ તો એકનાથ શિંદે જૂથનો બહુ મોટો વિજય છે. કારણ કે તેમને એવું નામ મળ્યું છે જે મરાઠી માણસ માટે સમજવું આસાન છે અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના માટે અપમાનજનક છે.

 

 

 

March 1 Rule Changes 2026: ટ્રેન ટિકિટથી લઈને WhatsApp અને UPI સુધી; તમારા ખિસ્સા પર પડશે સીધી અસર.
Delhi Liquor Scam: દિલ્હી લિકર પોલિસી કેસમાં કેજરીવાલ-સિસોદિયાને ક્લીન ચીટ, કોર્ટે તમામ ૨૩ આરોપીઓને મુક્ત કર્યા; CBI ની ઊંઘ ઉડી ગઈ!.
Bandhavgarh Tiger Deaths 2026: બાંધવગઢમાં વાઘના મોતે વધારી ચિંતા, ૨૦૨૫ માં ૫૪ અને ૨૦૨૬ ના પ્રારંભે ૧૦ મોત; હાઈકોર્ટે આપ્યો આ આદેશ .
Vayu Shakti 2026: સરહદ પર ભારતીય વાયુસેનાનો દબદબો! ૧૨,૦૦૦ કિલોના બોમ્બ ફેંકી દુશ્મન દેશોને અપાયો કડક સંદેશ
Exit mobile version