Site icon News Continuous Bureau | Mumbai

ગણતંત્ર દિવસ એટલે કે ૨૬ જાન્યુઆરી ના રોજ આ વ્યક્તિ બનશે ભારતના પ્રમુખ અતિથિ. આશરે ૨૭ વર્ષ બાદ આ દેશ ના વડા ગણતંત્ર ના દિવસે આવશે. જાણો કોણ હશે અતિથિ.

ગત 27 નવેમ્બરના ટેલિફોનિક વાતચીત દરમિયાન પીએમ મોદી એ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસનને ભારત આવવાનુ નિમંત્રણ આપ્યુ હતું.

આગામી 26મી જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસે યોજાનારી રિપબ્લિક ડે પરેડના મુખ્ય અતિથિ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન હશે.

Join Our WhatsApp Channel

બ્રિટનના વડાપ્રધાને ભારત તરફથી આપવામાં આવેલુ આમંત્રણ સ્વીકારી લીધુ છે.

આ અગાઉ 1993 માં બ્રિટિશ પીએમ જોન મેજર રિપબ્લિક ડે માં મુખ્ય અતિથિ તરીકે આવ્યા હતા.

 

Viral Video from Hyderabad Viral Video from Hyderabad હૈદરાબાદમાં ચોંકાવનારો વીડિયો વાયરલ, બાઈકની ટાંકી પર લેપટોપ રાખીને કામ કરતો યુવાન.
Live Booking of Vacant Train Berths હવે ચાલતી ટ્રેનમાં ખાલી સીટ મળશે ઓનલાઈન, રેલવેની નવી સુવિધાથી મુસાફરોને મોટી રાહત.
Smart Border Grid સરહદ સુરક્ષા વધુ મજબૂત થશે, ભારત પાકિસ્તાનબાંગ્લાદેશ સરહદે ‘સ્માર્ટ બોર્ડર ગ્રીડ’ તૈનાત કરશે.
India’s Oil Purchase Policy રશિયન ઓઈલ મુદ્દે ફિનલેન્ડનું ભારતને સમર્થન વિદેશ મંત્રીએ કહ્યું, ‘ભારત તેની જરૂરિયાત મુજબ નિર્ણય લેવા સ્વતંત્ર’.
Exit mobile version