Site icon

ખોદા પહાડ, નિકલા ચૂહા! મુકેશ અંબાણીના ઘરનું સરનામું પૂછનાર વ્યક્તિએ કર્યો મોટો ખુલાસો, પોલીસ પણ ચોંકી; જાણો શું છે સમગ્ર મામલો 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 10 નવેમ્બર, 2021

Join Our WhatsApp Community

બુધવાર

રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીના ઘર અંગે બે વ્યક્તિએ પૂછપરછ કરતાં મુંબઈ પોલીસ એક્શનમાં આવી ગઈ છે

મુકેશ અંબાણીના ઘર અંગે પૂછનારાં લોકોનો ઈરાદો એન્ટિલિયા પર હુમલો કરવાનો છે કે શું એવી અટકળો શરૂ થતા મુંબઈ પોલીસે બે શંકાસ્પદ પૈકી એકને કસ્ટડીમાં લીધો.

પૂછપરછ દરમિયાન યુવકે જણાવ્યું કે તે ગુજરાતનો છે અને અહીં ફરવા આવ્યો હતો. તે એન્ટિલિયાને બાકીના પર્યટન સ્થળોની જેમ જોવા માંગતો હતો, એટલે તેણે સરનામું પૂછ્યું હતું.

ઉલ્લેખનીય છે કે મુંબઈમાં એક ટેક્સી ડ્રાઈવરે પોલીસને માહિતી આપી કે બે યુવકો તેને એન્ટિલિયાનું સરનામું પૂછી રહ્યા છે. 

ડ્રાઈવરે પોલીસને એમ પણ જણાવ્યું કે તેના હાથમાં એક બેગ પણ હતી, જેમાંથી એકની દાઢી હતી. તે ઉર્દૂમાં વાત કરી રહ્યો હતો. 

આ માહિતી મળતા પોલીસ એક્શનમાં આવી મુકેશ અંબાણીના ઘરની આસપાસ નાકાબંધી કરીને આ મામલાની તપાસ શરૂ કરી.  

બોરીવલીથી વસઈ જવા માટે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેના ટ્રાફિકમાંથી મળશે છુટકારો: આ મહિનાથી ખુલ્લો થશે નાયગાવનો ફ્લાયઓવર: જાણો વિગત

 

UP ATS Raid: મોટો ખુલાસો! યુપી ATSના દરોડામાં પરવેઝ અન્સારી નામના ડૉક્ટરનું નામ સામે આવ્યું, દિલ્હી બ્લાસ્ટની કડીઓ યુપી સુધી લંબાઈ
Delhi Blast Investigation: દિલ્હી બ્લાસ્ટ: રહસ્ય પરથી ઊઠશે પડદો! ૧૩ શંકાસ્પદોની પૂછપરછ, આજે આવી શકે છે પહેલો FSL રિપોર્ટ
PM Modi Statement: દિલ્હી બ્લાસ્ટ પર PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા: ‘આખો દેશ પીડિતોની સાથે, ષડયંત્ર કરનારાઓને…’ આપી આ કડક ચેતવણી!
Rajnath Singh Statement: દેશની સુરક્ષા પર સવાલ: રક્ષા મંત્રી રાજનાથ સિંહે દિલ્હી બ્લાસ્ટના જવાબદારોને પાઠ ભણાવવાની ખાતરી આપી.
Exit mobile version