Site icon

આખરે UN એ ‘તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન’ના નેતા નૂર વલીને વૈશ્વિક આતંકી જાહેર કર્યો, અમેરિકા એ કર્યું સ્વાગત

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Community

18 જુલાઈ 2020

પાકિસ્તાનમાંથી ભારતમાં આતંકવાદી ગતિવિધિઓ ચલાવવામાં આવે છે એ કોઈ થી છૂપુ નથી. અને સમય સમય પર ભારત એના સબુતો પણ આપતું રહે છે. એવા જ એક વધી આતંકવાદીને સંયુક્ત રાષ્ટ્રએ આતંકી જાહેર કર્યો છે. પાકિસ્તાનના આતંકવાદી સંગઠન તહરીક-એ-તાલિબાનના નેતા નૂર વલી મહસૂદને UN દ્વારા વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ કમિટીએ આઈએસઆઈએલ અને અલ કાયદાની પ્રતિબંધ યાદીમાં મહસૂદનું નામ શામેલ કર્યું છે. 

અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટે ટ્વીટ કરીને યુએન ના આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. ટ્વીટમાં જણાવ્યું છે કે, "આ સમાચાર સ્વાગત કરવા લાયક છે કે સંયુક્ત રાષ્ટ્રએ તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનના નેતા મુફ્તી નૂર વલી મહસૂદને ગ્લોબલ આતંકવાદી જાહેર કર્યો છે."

 નોંધનીય છે કે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનમાં કરવામાં આવેલા અનેક આતંકવાદી હુમલા માટે જવાબદાર છે. સપ્ટેમ્બર 2019 માં જ અમેરિકાએ નૂર વાલીને આતંકવાદી જાહેર કરી દીધો હતો. તહરીક-એ-તાલિબાન અનેક આત્મઘાતી બ્લાસ્ટ માટે જવાબદાર છે અને તેના આ હુમલામાં અનેક નાગરિકોના મોત થયા છે….

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/2ZJt7xT 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com     

New Education Policy: યુપીમાં ક્રાંતિકારી શિક્ષણ નીતિ: હવે બાળકો બેગ વગર સ્કૂલે જશે! જાણો શું છે ‘બેગલેસ ડે’ની યોજના
Ram Temple Flag Hoisting: રામ મંદિર ધ્વજારોહણનું 30 મિનિટનું પવિત્ર મુહૂર્ત જાહેર, VIP મહેમાનો એ કરવી પડશે આ નિયમ નું પાલન
Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Exit mobile version