Site icon

ટેક્સ પર મોટી જાહેરાત :  મોદી સરકારે આ લોકોને ટેક્સ ભરવાથી મુક્તિ આપી, જાણો કોને ટેક્સ ભરવાથી  મળી પૂર્ણ મુક્તિ.

નાણા મંત્રી નિર્મલા સીતારમણે સીનિયર સીટીઝની માટે સ્પેશિયલ એલાન કર્યું છે. 

75 વર્ષના વધારે ઉંમરવાળા સનીનિયર સીટીઝનને હવે રાહત આપવામાં આવી છે. 

Join Our WhatsApp Community

નાણા મંત્રીએ સીનિયર સિટિઝન્સ માટે મોટી જાહેરાત કરતાં કહ્યું છે કે પેન્શન, વ્યાજથી થનારી આવક પર ITR નહીં ભરવું પડે. 

જોકે આ લાભ માત્ર પેન્શન લેનારાને જ મળશે. 

PM Modi Middle East Diplomacy: ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની વચ્ચે પીએમ મોદીની ‘મિડિલ ઈસ્ટ ડિપ્લોમેસી’: ૫ દેશોના દિગ્ગજ નેતાઓ સાથે શું થઈ વાત?
Weather Alert: હવામાનનું મહાઅલર્ટ: દેશના ૧૯ રાજ્યોમાં વાવાઝોડાનું ‘રૌદ્ર સ્વરૂપ’ મચાવશે તબાહી, કવખતના વરસાદથી ખેતીના પાક પર સંકટ
LPG Crisis in India: હોર્મુઝમાં ફસાયેલી ભારતની ‘લાઇફલાઇન’! ૨૨ જહાજો અટકાતા ગેસ સપ્લાય ખોરવાયો; જાણો દેશમાં કેટલા દિવસનો સ્ટોક બાકી
Oil Wells in India: ભારતમાં ક્યાં ક્યાંથી નીકળે છે ‘કાળું સોનું’? આસામથી ગુજરાત સુધી ફેલાયેલા તેલના કૂવાઓનો સંપૂર્ણ નકશો અને ઈતિહાસ.
Exit mobile version