નાણા મંત્રી નિર્મલા સીતારમણે સીનિયર સીટીઝની માટે સ્પેશિયલ એલાન કર્યું છે.
75 વર્ષના વધારે ઉંમરવાળા સનીનિયર સીટીઝનને હવે રાહત આપવામાં આવી છે.
નાણા મંત્રીએ સીનિયર સિટિઝન્સ માટે મોટી જાહેરાત કરતાં કહ્યું છે કે પેન્શન, વ્યાજથી થનારી આવક પર ITR નહીં ભરવું પડે.
જોકે આ લાભ માત્ર પેન્શન લેનારાને જ મળશે.
