Site icon

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કોરોનાને આપી મ્હાત, રિપોર્ટ આવ્યો નેગેટિવ, ટ્વીટ કરી આપી જાણકારી

2500 crore plan announced by Amit Shah for 7 cities including Mumbai, Pune

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

14 ઓગસ્ટ 2020 

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ હવે કોરોનાથી મુક્ત થયા છે. તેમનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે અને આ મામલે તેમણે પોતે ટ્વીટ કરીને જાણકારી આપી છે. તેમણે કહ્યું, આજે મારો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. હું ઈશ્વરનો આભાર માનું છું અને આ સમયે જે લોકોએ મારા સ્વાસ્થ્ય માટે શુભકામના આપી મારા પરિવારજનોનો સાથ આપ્યો તે તમામનો હૃદયથી આભાર માનું છું. ડોક્ટર્સની સલાહ પર થોડાં દિવસ હોમ આઈસોલેશનમાં રહીશ.

ઉલ્લેખનીય છે કે ગૃહપ્રધાન અમિત શાહ ગત 2 ઓગસ્ટના રોજ સંક્રમિત થયાં હતા. તેની જાણકારી ટ્વીટ કરીને આપી હતી ગૃહપ્રધાન અમિત શાહ મેદાંતા હોસ્પિટલમાં એડમિટ થયાં હતા. કોરોનાના લક્ષણ જણાતા તેઓએ કોરોના રિપોર્ટ કરાવ્યો હતો જે પોઝિટિવ આવ્યો હતો.

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/3fJqhxB 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

Iran-Israel War Impact in India: જેનો ડર હતો તે જ થયું… ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની અસર મહારાષ્ટ્ર સુધી પહોંચી, સરકારના આદેશથી પુણેમાં ગેસ પુરવઠો ખોરવાયો.
Char Dham Yatra 2026: શું તમે પણ ચારધામ જવાનું વિચારી રહ્યા છો? આજથી શરૂ થયું બુકિંગ; ભૂલ્યા વગર કરાવી લો રજિસ્ટ્રેશન, આ તારીખથી શરૂ થશે દર્શન
IAF Sukhoi Crash Assam: આસામમાં વાયુસેનાનું સુખોઈ ફાઈટર જેટ ક્રેશ: દેશની રક્ષા કરતા ૨ પાયલટ શહીદ; વાયુસેનામાં શોકની લહેર.
Fuel Crisis Rumors in UP: યુપીમાં કેમ ખાલી થઈ રહ્યા છે પેટ્રોલ પંપો? અછતની અફવા ફેલાતા જ લોકોમાં ફફડાટ, ડ્રમ ભરીને તેલ લઈ જતા લોકોના વીડિયો વાયરલ.
Exit mobile version