Site icon

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કોરોનાને આપી મ્હાત, રિપોર્ટ આવ્યો નેગેટિવ, ટ્વીટ કરી આપી જાણકારી

2500 crore plan announced by Amit Shah for 7 cities including Mumbai, Pune

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

14 ઓગસ્ટ 2020 

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ હવે કોરોનાથી મુક્ત થયા છે. તેમનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે અને આ મામલે તેમણે પોતે ટ્વીટ કરીને જાણકારી આપી છે. તેમણે કહ્યું, આજે મારો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. હું ઈશ્વરનો આભાર માનું છું અને આ સમયે જે લોકોએ મારા સ્વાસ્થ્ય માટે શુભકામના આપી મારા પરિવારજનોનો સાથ આપ્યો તે તમામનો હૃદયથી આભાર માનું છું. ડોક્ટર્સની સલાહ પર થોડાં દિવસ હોમ આઈસોલેશનમાં રહીશ.

ઉલ્લેખનીય છે કે ગૃહપ્રધાન અમિત શાહ ગત 2 ઓગસ્ટના રોજ સંક્રમિત થયાં હતા. તેની જાણકારી ટ્વીટ કરીને આપી હતી ગૃહપ્રધાન અમિત શાહ મેદાંતા હોસ્પિટલમાં એડમિટ થયાં હતા. કોરોનાના લક્ષણ જણાતા તેઓએ કોરોના રિપોર્ટ કરાવ્યો હતો જે પોઝિટિવ આવ્યો હતો.

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/3fJqhxB 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

Natural Farming India: પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૪૨ :સુરત જિલ્લો’
Siddaramaiah: કર્ણાટકના CM સિદ્ધારમૈયાએ અઝીમ પ્રેમજી પાસેથી ઉધારમાં માંગ્યો એક રોડ, જાણો શું છે તેની પાછળ નું કારણ
Gandhinagar Startups: સ્ટાર્ટઅપ્સ કોન્કલેવ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માઈન્ડ ટુ માર્કેટના વિચારને સાર્થક કરવાનો મંચ બનશે: કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ
Azam Khan: આઝમ ખાન જેલમાંથી મુક્ત, પુત્રો સાથે અહીં જવા થયા રવાના, સમર્થકો નો જમાવડો
Exit mobile version