Site icon News Continuous Bureau | Mumbai

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કોરોનાને આપી મ્હાત, રિપોર્ટ આવ્યો નેગેટિવ, ટ્વીટ કરી આપી જાણકારી

2500 crore plan announced by Amit Shah for 7 cities including Mumbai, Pune

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

14 ઓગસ્ટ 2020 

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ હવે કોરોનાથી મુક્ત થયા છે. તેમનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે અને આ મામલે તેમણે પોતે ટ્વીટ કરીને જાણકારી આપી છે. તેમણે કહ્યું, આજે મારો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. હું ઈશ્વરનો આભાર માનું છું અને આ સમયે જે લોકોએ મારા સ્વાસ્થ્ય માટે શુભકામના આપી મારા પરિવારજનોનો સાથ આપ્યો તે તમામનો હૃદયથી આભાર માનું છું. ડોક્ટર્સની સલાહ પર થોડાં દિવસ હોમ આઈસોલેશનમાં રહીશ.

ઉલ્લેખનીય છે કે ગૃહપ્રધાન અમિત શાહ ગત 2 ઓગસ્ટના રોજ સંક્રમિત થયાં હતા. તેની જાણકારી ટ્વીટ કરીને આપી હતી ગૃહપ્રધાન અમિત શાહ મેદાંતા હોસ્પિટલમાં એડમિટ થયાં હતા. કોરોનાના લક્ષણ જણાતા તેઓએ કોરોના રિપોર્ટ કરાવ્યો હતો જે પોઝિટિવ આવ્યો હતો.

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/3fJqhxB 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

Ludhiana Railway Accident મુસાફરોની સુરક્ષા ભગવાન ભરોસે? લુધિયાણામાં મુસાફરી ટ્રેનના ડબ્બામાંથી ટોયલેટનો ભાગ જ ઉખડીને નીચે પડ્યો! જુઓ વિડીયો
Bullet Train Corridor દિલ્હીથી સિલિગુડી માત્ર ૬ કલાકમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે યુપી, બિહાર અને બંગાળને જોડતા નવા બુલેટ ટ્રેન કોરિડોરની કરી જાહેરાત
Uproar in London at CJI Surya Kant’s Event લંડનમાં ભારતનું અપમાન! CJI ના કાર્યક્રમમાં વિરોધ પ્રદર્શન, અસંમતિના નામે ‘કોકરોચ’ ટિપ્પણી પર થયો ભારે હોબાળો
Modi Cabinet reshuffle મોદી સરકારમાં મોટા ફેરબદલના સંકેત આ ૪ વરિષ્ઠ મંત્રીઓએ આપવું પડશે રાજીનામું, કેબિનેટમાં નવા યુવા ચહેરાઓને મળશે તક
Exit mobile version