Site icon News Continuous Bureau | Mumbai

દિલ્હીમાં વિપક્ષ માં ફાંટા પડવાની તૈયારી? શું હવે યુપીએ ૨ બનશે? શિવસેના ને સતાવી રહી છે ચિંતા. ભાજપ નો રસ્તો આસાન બનશે.

છેલ્લા ઘણા દિવસથી શિવસેનાના નેતા સંજય રાઉત વારંવાર કહી રહ્યા છે કે શરદ પવારને યુપીએ એટલે કે કોંગ્રેસ સહિતના વિપક્ષના તમામ પાર્ટીઓ નું પ્રતિનિધિત્વ કરવાનો મોકો આપવામાં આવે.આ માટે સંજય રાઉત સાર્વજનિક રીતે વારંવાર નિવેદન આપી રહ્યા છે. ત્યારે બીજી તરફ હવે એક પગલું આગળ જતા સંજય રાઉતે કહ્યું છે કે દિલ્હીમાં યુપીએ ૨ બનવાનું છે. 


પત્રકારો સાથે વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું કે જો આવુ થશે તો ભારતીય જનતા પાર્ટી માટે આગામી ચૂંટણી નો રસ્તો સાફ થઈ જશે.અને આથી વહેલામાં વહેલી તકે શરદ પવારને યુપીએના નેતા બનાવવા જોઈએ.
આમ મહારાષ્ટ્રમાં એક તરફ શિવસેનાના સત્તા બચાવવાના ફાંફા છે ત્યારે બીજી તરફ તેને દિલ્હીની સત્તા ની ચિંતા થઈ રહી છે.

Join Our WhatsApp Channel
Enforcement Directorate। EDનો સપાટો ગેરકાયદેસર વિદેશી રેમિટન્સ કૌભાંડમાં મહારાષ્ટ્ર, દિલ્હી અને આંધ્રપ્રદેશમાં 13 સ્થળોએ દરોડા
West Bengal Election 2026। બંગાળમાં ચૂંટણી હિંસા મુર્શિદાબાદમાં બૂથ પાસે બોમ્બ ધડાકા, અફરાતફરી વચ્ચે અનેક ઘાયલ!
West Bengal Elections 2026। બંગાળના મતદારો માટે પીએમ મોદીનો સંદેશ યુવાનો અને મહિલાઓને કરી ખાસ અપીલ, ‘મતદાન અવશ્ય કરો
Petrol Diesel Price Hike। શું ચૂંટણી પૂર્ણ થતા જ વધશે ઈંધણના ભાવ? જાણો કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટીઝના ચોંકાવનારા રિપોર્ટ વિશે
Exit mobile version