Site icon News Continuous Bureau | Mumbai

દિલ્હીમાં વિપક્ષ માં ફાંટા પડવાની તૈયારી? શું હવે યુપીએ ૨ બનશે? શિવસેના ને સતાવી રહી છે ચિંતા. ભાજપ નો રસ્તો આસાન બનશે.

છેલ્લા ઘણા દિવસથી શિવસેનાના નેતા સંજય રાઉત વારંવાર કહી રહ્યા છે કે શરદ પવારને યુપીએ એટલે કે કોંગ્રેસ સહિતના વિપક્ષના તમામ પાર્ટીઓ નું પ્રતિનિધિત્વ કરવાનો મોકો આપવામાં આવે.આ માટે સંજય રાઉત સાર્વજનિક રીતે વારંવાર નિવેદન આપી રહ્યા છે. ત્યારે બીજી તરફ હવે એક પગલું આગળ જતા સંજય રાઉતે કહ્યું છે કે દિલ્હીમાં યુપીએ ૨ બનવાનું છે. 


પત્રકારો સાથે વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું કે જો આવુ થશે તો ભારતીય જનતા પાર્ટી માટે આગામી ચૂંટણી નો રસ્તો સાફ થઈ જશે.અને આથી વહેલામાં વહેલી તકે શરદ પવારને યુપીએના નેતા બનાવવા જોઈએ.
આમ મહારાષ્ટ્રમાં એક તરફ શિવસેનાના સત્તા બચાવવાના ફાંફા છે ત્યારે બીજી તરફ તેને દિલ્હીની સત્તા ની ચિંતા થઈ રહી છે.

Join Our WhatsApp Channel
Advanced GNSS Jammers ભારતીય નેવીની તાકાતમાં વધારો, ડિફેન્સ મિનિસ્ટ્રીએ આધુનિક Advanced GNSS Jammers માટે કર્યો મોટો કરાર.
CongressTMC Merger Offer કોંગ્રેસTMC વિલયની ઓફર સોનિયા ગાંધીએ મમતા બેનર્જીને આપી રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પદની મોટી ઓફર
The Hidden Cost Of The West Asia War પશ્ચિમ એશિયાના યુદ્ધની ભારત પર છુપી અસર સબસિડીનું ભારણ વધતા સરકારની ચિંતા વધી..
PM Modi’s Global Influence ભારતની બદલાતી તસવીર, મોદીના નેતૃત્વમાં વિશ્વમાં વધ્યો દેશનો દબદબો; સાઉદી અરેબિયાથી લઈને ફ્રાન્સ સુધી ગુંજ્યું મોદીનું નામ.
Exit mobile version