Site icon News Continuous Bureau | Mumbai

શાબાશ ઇન્ડિયા! માત્ર 11 દિવસમાં ત્રીજી વાર 1 કરોડથી વધારે લોકોનું થયું રસીકરણ, જાણો દેશમાં અત્યાર સુધીમાં કેટલા લોકોને અપાઈ રસી

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 07 સપ્ટેમ્બર, 2021 

Join Our WhatsApp Channel

મંગળવાર

ભારતમાં કોરોનાની વિરુદ્ધ રસીકરણ અભિયાન દરરોજ નવા સ્તરને આંબી રહ્યું છે. 

સોમવારે દેશમાં એક દિવસમાં ભારતમાં 1 કરોડ 5 લાખ 76 હજાર 296 રસી આપવામાં આવી છે.  

માત્ર 11 દિવસની અંદર આ ત્રીજી વાર છે. જ્યારે દેશમાં એક દિવસમાં એક કરોડથી વધારે લોકોને રસી લગાવવામાં આવી છે.

અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 69.72 કરોડ લોકો કોરોનાની વિરુદ્ધ રસી મેળવી ચૂક્યા છે.

ઉલ્લેખનીય છે કે દેશમાં 16 જાન્યુઆરીથી દુનિયાનો સૌથી મોટા રસીકરણ કાર્યક્રમ શરુ થયો હતો. જે અંતર્ગત ચરણબદ્ધ રીતે નાગરિકોને રસી આપવામાં આવી હતી.

કરનાલમાં આજે ખેડૂત મહાપંચાયત, હરિયાણા સરકારે સાવચેતીના પગલાં રૂપે આ પાંચ જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ કરી 

Ram Mandir Donation Theft Case રામ મંદિર ચઢાવા ચોરી કેસ ૭૯ લાખ રૂપિયાની રોકડ રિકવર, તમામ ૮ આરોપીઓને જેલહવાલે
Operation Sindoor Martyrs ઓપરેશન સિંદૂરમાં શહીદ થયા હતા 6 ભારતીય વીર જવાન, હવે નેશનલ વોર મેમોરિયલમાં કાયમ માટે અમર થશે નામ
Ram Mandir Trust Controversy રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર ચંપત રાય અને અનિલ મિશ્રાના રાજીનામા બાદ ટ્રસ્ટમાં હવે ત્રણ પદ ખાલી
Indian Citizenship at 94 ‘છેલ્લો શ્વાસ તો ભારતમાતાના ખોળામાં જ લઈશ…’, ૯૪ વર્ષની વયે યુએસ સ્થાયી થયેલા વૃદ્ધાએ મેળવી ભારતીય નાગરિકતા
Exit mobile version