Site icon News Continuous Bureau | Mumbai

રાજકારણમાં ઉથલ-પાથલના એંધાણ-ભાજપનો સાથ છોડીને TMCમાં જઈ શકે છે ગાંધી પરિવારના માતા-પુત્ર, ચર્ચાનું બજાર ગરમ 

News Continuous Bureau | Mumbai

પ. બંગાળના(West Bengal) મુખ્યમંત્રી(Chief minister) અને ટીએમસીના(TMC) સુપ્રીમો મમતા બેનર્જી(Mamata Banerjee) પાર્ટીની શહીદ સભાને(Martyrs Assembly) સંબોધિત કરવાના છે. 

Join Our WhatsApp Channel

આ દરમિયાન ભાજપના સાંસદ(BJP MP) વરુણ ગાંધી(Varun Gandhi) અને તેમના માતા મેનકા ગાંધી(Maneka Gandhi) કોલકાતા(kolkata) પહોંચી ગયા છે.

BJPના સાંસદ વરુણ ગાંધી અને તેમની માતા મેનકા ગાંધી TMCમાં સામેલ થવાની અટકળોએ જોર પકડ્યું છે.  

જોકે વરૂણ અને મેનકા ગાંધીનું કોલકાતા પહોંચવાનું કારણ સ્પષ્ટ નથી થયું. પરંતુ જો તેઓ ધર્મતલામાં મમતા બેનર્જીની સભામાં ટીએમસીમાં જોડાશે તો તે રાજકીય દૃષ્ટિએ(Politically) ખૂબ જ મહત્વપૂર્ણ ઘટના બની રહેશે.

ઉલ્લેખનીય છે કે, ટીએમસી હાલ રાષ્ટ્રીય રાજકારણમાં(national politics) વિસ્તાર કરવા પ્રયત્નશીલ છે.

આ સમાચાર પણ વાંચો :  નેશનલ હેરાલ્ડ કેસ-કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી ઈડીના દરબારમાં થયા હાજર-પુછપરછને લઈને કહી આ મોટી વાત- જુઓ વિડીયો  

Modi Govt Cabinet Chintan Baithak વિકસિત ભારતના એજન્ડા પર ચિંતન શિબિર; કેન્દ્રીય મંત્રીમંડળની મહત્વની બેઠક અંગે સામે આવ્યા મોટા સંકેત
ABVP Victory In DUSU Elections DUSU ચૂંટણીમાં ABVP નો ભવ્ય વિજય કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ બોલ્યા ‘આ યુવાનોનો અસલી અવાજ અને…’
Rahul Gandhi Attacks BJP ‘ભાજપ ચૂંટણી લડવા નથી માંગતી, પરંતુ…’ કોંગ્રેસ ઉમેદવારની ધરપકડ પર રાહુલ ગાંધીનો આકરો પ્રહાર
TMC Rejinagar Candidate UTurn પશ્ચિમ બંગાળમાં રાજકીય નાટક! મમતા કેમ્પના ઉમેદવારે ફેરવી તોળ્યું, રેજીનગરમાં પેટાચૂંટણીનો જંગ જામશે
Exit mobile version