Site icon

22 માર્ચે સંસદમાં શું થવાનું છે? ભાજપે બધા સાંસદોને હાજર રહેવા વ્હિપ જારી કર્યો.

સત્તાધારી ભારતીય જનતા પાર્ટીએ તમામ સાંસદોને વ્હિપ જાહેર કર્યો છે કે તેમણે ૨૨ માર્ચના રોજ સંસદમાં હાજર રહેવાનું છે તેમ જ મહત્વપૂર્ણ ખરડો રજૂ થાય ત્યારે સરકારની તરફેણમાં મતદાન કરવાનું છે.

સરકાર કયો મહત્વપૂર્ણ ખરડો પસાર કરશે તેના ઉપર તમામ લોકોની નજર ટકેલી છે.

Join Our WhatsApp Community

શું સરકાર દિલ્હી સંદર્ભે એલજી ની સત્તા વધારતો ખરડો લાવી રહી છે? કે પછી અન્ય કોઈ ખરડો? આ સંદર્ભે ચર્ચા એ વેગ પકડ્યું છે.

Earthquake: દિલ્હીમાં ભૂકંપના આંચકાથી ફફડાટ: સવારે 8:44 વાગ્યે ધ્રૂજી ઉઠી રાજધાની; જાણો ક્યાં હતું કેન્દ્રબિંદુ.
77th Republic Day: ભારતના 77મા ગણતંત્ર દિવસ પર આ વખતે બે ‘ચીફ ગેસ્ટ’: યુરોપિયન યુનિયનના ટોચના નેતાઓ આવશે ભારત, FTA પર થઈ શકે છે મોટી જાહેરાત.
I-PAC Raid Case: મમતા સરકારની અરજી ફગાવી, ED અધિકારીઓ વિરુદ્ધની FIR પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક; દેશમાં અરાજકતા અંગે કરી મોટી ટિપ્પણી
PM Modi Wishes: વડાપ્રધાન મોદીએ મકર સંક્રાંતિ, ઉત્તરાયણ અને માઘ બિહુની પાઠવી હાર્દિક શુભેચ્છાઓ; દેશમાં સમૃદ્ધિની કરી મંગલકામના.
Exit mobile version