Site icon

ભારત માં સૈન્ય ના વરિષ્ઠ હોદ્દા પર રહેલા એવા પહેલા વ્યક્તિ નું નિધન. નૌસેનાના ટોચના અધિકારી નું કોરોના થી નિધન. જાણો વિગત

ભારત માં સૈન્ય ના વરિષ્ઠ હોદ્દા પર રહેલા એવા પહેલા વ્યક્તિ નું નિધન. નૌસેનાના ટોચના અધિકારી નું કોરોના થી નિધન. જાણો વિગત

વાઈસ એડમિરલ શ્રીકાંતનુ કોરોનાના કારણે સર્જાયેલી સ્વાસ્થ્ય સબંધી તકલીફોના કારણે દિલ્હીમાં નિધન થયું. 

Join Our WhatsApp Community

ભારતીય નૌ સેનાનો સી બર્ડ પ્રોજેક્ટ તેમના હસ્ત હતો તથા નેશનલ ડિફેન્સ એકેડમીના કમાન્ડન્ટ તરીકે પણ તેમણએ ફરજ બજાવી હતી.

દેશના સંરક્ષણ દળના કોઈ ટોચના અધિકારીનુ કોરોનાના કારણે નિધન થયુ હોય તેવી કદાચ આ પહેલી ઘટના છે.

Bullet Train: બાંદ્રા કુર્લા બુલેટ ટ્રેન સ્ટેશન પર ખોદકામનું કામ અંતિમ તબક્કામાં,NHSRCL એ કરી જાહેરાત
Viral Video: ‘દીકરી લંડન જઈને ભૂલી ગઈ’, 80 વર્ષના માતા-પિતા ને કરવું પડે છે આવું કામ, વૃદ્ધ દાદા નો સંઘર્ષ જોઈને આંખમાં આવશે પાણી.
SSK Bharat: ‘આત્મનિર્ભર’ અને ‘વિશ્વગુરુ’ ભારતનું નિર્માણ એક નવીન બિઝનેસ મોડેલ સાથે આગળ વધી રહેલી કંપની
Bank scam: બેંકમાં મોટું કૌભાંડ! અધધ આટલા ખાતામાંથી થઇ કરોડો રૂપિયાની ઉચાપત, ED એ મુંબઈના અધિકારીની કરી ધરપકડ.
Exit mobile version