Site icon

જગદીપ ધનખડ કે માર્ગરેટ અલ્વા- કોણ બનશે દેશના નવા ઉપરાષ્ટ્રપતિ- આજે થશે મતદાન

News Continuous Bureau|Mumbai.    

ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે આજે મતદાન થવાનું છે.

Join Our WhatsApp Community

આ ચૂંટણીમાં NDA તરફથી જગદીપ ધનખડ અને વિપક્ષ તરફથી માર્ગરેટ અલ્વાની વચ્ચે ટક્કર થવાની છે.

સવારે 10થી સાંજે પાંચ વાગ્યા વચ્ચે સંસદ ભવનમાં સાંસદો મતદાન કરશે.

ચૂંટણીના પરિણામો પણ સાંજ સુધીમાં જાહેર થઈ જશે. 

ઉલ્લેખનીય છે કે વર્તમાન ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુનો કાર્યકાળ 10 ઓગસ્ટે સમાપ્ત થઈ રહ્યો છે. 

UP ATS Raid: મોટો ખુલાસો! યુપી ATSના દરોડામાં પરવેઝ અન્સારી નામના ડૉક્ટરનું નામ સામે આવ્યું, દિલ્હી બ્લાસ્ટની કડીઓ યુપી સુધી લંબાઈ
Delhi Blast Investigation: દિલ્હી બ્લાસ્ટ: રહસ્ય પરથી ઊઠશે પડદો! ૧૩ શંકાસ્પદોની પૂછપરછ, આજે આવી શકે છે પહેલો FSL રિપોર્ટ
PM Modi Statement: દિલ્હી બ્લાસ્ટ પર PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા: ‘આખો દેશ પીડિતોની સાથે, ષડયંત્ર કરનારાઓને…’ આપી આ કડક ચેતવણી!
Rajnath Singh Statement: દેશની સુરક્ષા પર સવાલ: રક્ષા મંત્રી રાજનાથ સિંહે દિલ્હી બ્લાસ્ટના જવાબદારોને પાઠ ભણાવવાની ખાતરી આપી.
Exit mobile version