Site icon

જગદીપ ધનખડ કે માર્ગરેટ અલ્વા- કોણ બનશે દેશના નવા ઉપરાષ્ટ્રપતિ- આજે થશે મતદાન

News Continuous Bureau|Mumbai.    

ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી માટે આજે મતદાન થવાનું છે.

Join Our WhatsApp Community

આ ચૂંટણીમાં NDA તરફથી જગદીપ ધનખડ અને વિપક્ષ તરફથી માર્ગરેટ અલ્વાની વચ્ચે ટક્કર થવાની છે.

સવારે 10થી સાંજે પાંચ વાગ્યા વચ્ચે સંસદ ભવનમાં સાંસદો મતદાન કરશે.

ચૂંટણીના પરિણામો પણ સાંજ સુધીમાં જાહેર થઈ જશે. 

ઉલ્લેખનીય છે કે વર્તમાન ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુનો કાર્યકાળ 10 ઓગસ્ટે સમાપ્ત થઈ રહ્યો છે. 

Assam Police Case:પવન ખેડાના ઘરે પહોંચી આસામ પોલીસ: સીએમ હિમંતાના પત્ની વિરુદ્ધના નિવેદન બાદ નોંધાઈ હતી ફરિયાદ, જાણો સમગ્ર મામલો
West Bengal Election: બંગાળમાં મતાધિકાર પર ‘સર્જિકલ સ્ટ્રાઈક’? એકસાથે 90 લાખ નામ મતદાર યાદીમાંથી કમી, ચૂંટણી પંચે પહેલીવાર જાહેર કર્યો આંકડો.
Air India CEO: ટાટા ગ્રુપની એરલાઈનમાં હડકંપ: એર ઈન્ડિયાના CEO એ અચાનક પદ છોડ્યું, જાણો રાજીનામા પાછળનું કારણ.
5kg LPG FTL Cylinder Rules 2026: મજૂરોને હવે રાંધણ ગેસ માટે નહીં ખાવા પડે ધક્કા! 5 કિલોના સિલિન્ડરના વિતરણ માટે કેન્દ્રની નવી ગાઈડલાઈન’
Exit mobile version