Site icon

જ્ઞાનવાપી મસ્જિદના ભોંયરામાં સર્વે પૂર્ણ, આવતીકાલે ફરી આટલા વાગ્યે શરૂ થશે સર્વે પ્રક્રિયા.. જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai  

આજે જ્ઞાનવાપી મસ્જિદ(Gyanvapi Masjid complex)ની અંદર સર્વેની પ્રથમ દિવસની કામગીરી પૂર્ણ થઇ ગઈ છે. 

Join Our WhatsApp Community

આજે સર્વે ટીમે નિર્ધારિત સમય પહેલા આજનો સર્વે પૂર્ણ કર્યો છે. 

હવે આવતીકાલે એટલે કે 15 મેના રોજ સવારે 8 વાગ્યે જ્ઞાનવાપીનો સર્વે યોજાશે. 

એડવોકેટ કમિશનર અજય મિશ્રા અને વાદી-પ્રતિવાદી પક્ષના 52 લોકો પરિસરની અંદર ગયા હતા. 

લાંબા સમયથી કોર્ટમાં ચાલી રહેલી મંદિર-મસ્જિદની ચર્ચામાં 3 દિવસમાં રિપોર્ટ આવ્યા બાદ બધુ સ્પષ્ટ થઈ જશે.

આ સમાચાર પણ વાંચો : દેશમાં ૮૦થી ૮૨ ટકા હિન્દુઓની સંખ્યા હોવા છતાં ભાજપને હિન્દુઓના માત્ર ૪૦ ટકા જ વોટ મળે છે. પ્રશાંત કિશોર

Hyderabad Airport: હૈદરાબાદ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ઇન્ડિગોની ફ્લાઇટ ડાયવર્ટ
National Unity Day: પાકિસ્તાનના કબજામાં ગયો કાશ્મીરનો હિસ્સો, કારણ કોંગ્રેસ’: સરદાર પટેલની ૧૫૦મી જયંતી પર PM મોદીનો વિપક્ષ પર મોટો પ્રહાર.
Online Fraud: ઓનલાઈન શોપિંગનો મોટો ધબડકો: ૧.૮૫ લાખનો Samsung Z Fold મંગાવ્યો, પરંતુ બોક્સ ખોલતા જ ગ્રાહકના હોશ ઉડી ગયા!
CBSE Board Exam: CBSE ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર!
Exit mobile version