Site icon

જ્ઞાનવાપી મસ્જિદના ભોંયરામાં સર્વે પૂર્ણ, આવતીકાલે ફરી આટલા વાગ્યે શરૂ થશે સર્વે પ્રક્રિયા.. જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai  

આજે જ્ઞાનવાપી મસ્જિદ(Gyanvapi Masjid complex)ની અંદર સર્વેની પ્રથમ દિવસની કામગીરી પૂર્ણ થઇ ગઈ છે. 

Join Our WhatsApp Community

આજે સર્વે ટીમે નિર્ધારિત સમય પહેલા આજનો સર્વે પૂર્ણ કર્યો છે. 

હવે આવતીકાલે એટલે કે 15 મેના રોજ સવારે 8 વાગ્યે જ્ઞાનવાપીનો સર્વે યોજાશે. 

એડવોકેટ કમિશનર અજય મિશ્રા અને વાદી-પ્રતિવાદી પક્ષના 52 લોકો પરિસરની અંદર ગયા હતા. 

લાંબા સમયથી કોર્ટમાં ચાલી રહેલી મંદિર-મસ્જિદની ચર્ચામાં 3 દિવસમાં રિપોર્ટ આવ્યા બાદ બધુ સ્પષ્ટ થઈ જશે.

આ સમાચાર પણ વાંચો : દેશમાં ૮૦થી ૮૨ ટકા હિન્દુઓની સંખ્યા હોવા છતાં ભાજપને હિન્દુઓના માત્ર ૪૦ ટકા જ વોટ મળે છે. પ્રશાંત કિશોર

Gajendra Chauhan: મહાભારતના ‘ધર્મરાજ’ સાથે થઈ છેતરપિંડી! ગજેન્દ્ર ચૌહાણના ખાતામાંથી ₹98 હજાર સાફ, જાણો કેવી રીતે ફસાયા.
Indian Railways Luggage Rules: ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા સાવધાન! 40 કિલોથી વધુ સામાન હશે તો ભરવો પડશે મસમોટો દંડ, જાણી લો રેલવેનો નવો નિયમ
Ram Sutar passes away: કલા જગતનો સૂર્ય અસ્ત: ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના શિલ્પકાર રામ સુતારનું 100 વર્ષની વયે નિધન, દેશભરમાં શોકનું મોજું
Delhi Pollution: યા તો BS6 અથવા U-Turn: દિલ્હી પોલીસે બોર્ડર પરથી હજારો ગાડીઓ પાછી વાળી, VIP કાર સામે પણ કડક કાર્યવાહી
Exit mobile version