Site icon News Continuous Bureau | Mumbai

જ્ઞાનવાપી મસ્જિદના ભોંયરામાં સર્વે પૂર્ણ, આવતીકાલે ફરી આટલા વાગ્યે શરૂ થશે સર્વે પ્રક્રિયા.. જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai  

આજે જ્ઞાનવાપી મસ્જિદ(Gyanvapi Masjid complex)ની અંદર સર્વેની પ્રથમ દિવસની કામગીરી પૂર્ણ થઇ ગઈ છે. 

Join Our WhatsApp Channel

આજે સર્વે ટીમે નિર્ધારિત સમય પહેલા આજનો સર્વે પૂર્ણ કર્યો છે. 

હવે આવતીકાલે એટલે કે 15 મેના રોજ સવારે 8 વાગ્યે જ્ઞાનવાપીનો સર્વે યોજાશે. 

એડવોકેટ કમિશનર અજય મિશ્રા અને વાદી-પ્રતિવાદી પક્ષના 52 લોકો પરિસરની અંદર ગયા હતા. 

લાંબા સમયથી કોર્ટમાં ચાલી રહેલી મંદિર-મસ્જિદની ચર્ચામાં 3 દિવસમાં રિપોર્ટ આવ્યા બાદ બધુ સ્પષ્ટ થઈ જશે.

આ સમાચાર પણ વાંચો : દેશમાં ૮૦થી ૮૨ ટકા હિન્દુઓની સંખ્યા હોવા છતાં ભાજપને હિન્દુઓના માત્ર ૪૦ ટકા જ વોટ મળે છે. પ્રશાંત કિશોર

LPGPNG Connection Rules ૩૦ જૂન પછી એલપીજી (LPG) કનેક્શન બંધ થવાની અફવા સરકારના નવા નિયમો અને સત્યતા શું છે?
Aadhaar App Milestone ડિજિટલ ક્રાંતિ માત્ર ૫ મહિનામાં ૩૧ કરોડથી વધુ ડાઉનલોડ સાથે ‘આધાર એપ’ બની લોકોની પસંદ
Indian Navy Modernization ભારતીય નૌસેનાની તાકાતમાં થશે મોટો વધારો, જુલાઈમાં INS મહેન્દ્રગિરી અને INS માલવણ થશે સામેલ
NEET Exam Malpractice NEET પરીક્ષામાં સુરક્ષામાં મોટી ચૂક વોશરૂમની ફ્લશ ટાંકીમાં મોબાઈલ સંતાડીને ગેરરીતિ કરતો વિદ્યાર્થી પકડાયો.
Exit mobile version