Site icon

આ ધમાલિયાઓ અમારા ખેડૂતો નથી. ખેડૂત સંગઠને હવે ફેરવી તોળ્યું… જાણો શું કીધું રાકેશ ટીકૈતે….

કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોના આગેવાન રાકેશ ટિકૈતે જણાવ્યું કે અમે શાંતિથી રેલી યોજી રહ્યા છીએ.

આ ઉપદ્રવ કેટલીક રાજકીય પાર્ટીઓ દ્વારા આંદોલનને ખરાબ કરવાના હેતુથી ફેલાવવામાં આવી રહ્યો છે.

Join Our WhatsApp Community

તેમણે એમપણ કહ્યું હતું કે, અમારી પાસે પુરાવા પણ છે અને મીડિયા સમક્ષ રજૂ પણ કરીશું

જે લોકોએ તોડફોડ કરી એ અમારા ખેડૂતો નહીં.

Republic Day 2026 Security Alert: ૨૬ જાન્યુઆરી પૂર્વે દિલ્હી પોલીસ હાઈ એલર્ટ પર; આતંકી રેહાનના પોસ્ટર જાહેર કરી લોકોને સાવધ રહેવા અપીલ
Zomato Leadership Change: Zomato માં મોટા ઉથલપાથલ! દીપિંદર ગોયલે CEO પદેથી આપ્યું રાજીનામું; હવે આ ફાઉન્ડર સંભાળશે કંપનીની કમાન
Mathura Bus Fire: યમુના એક્સપ્રેસ-વે પર ચાલતી બસમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ; યાત્રિકોના જીવ તાળવે ચોંટ્યા, બસ બળીને રાખ.
Railway Refund Rules 2026: વંદે ભારત સ્લીપર અને અમૃત ભારત 2 માં ટિકિટ કેન્સલેશનના નિયમો બદલાયા; જાણો રિફંડ માટેની નવી સમય મર્યાદા
Exit mobile version