Site icon

લો બોલો! ભાગેડુ મેહુલ ચોક્સી હવે પરત આવવા માંગે છે ભારત, આપ્યું આ કારણ ; જાણો વિગતે

ભાગેડુ બિઝનેસમેન મેહુલ ચોક્સી ડોમિનિકામાં જામીન મળ્યા બાદ એન્ટીગુઆ અને બારબુડા પહોચી ગયો છે.   

એન્ટીગુઆ પહોંચ્યા બાદ મેહુલ ચોક્સીએ ભારતીય તપાસ એજન્સીઓ પર અપહરણ અને કારોબાર બંધ કરાવવા સહિત અનેક આરોપ લગાવ્યા છે. 

Join Our WhatsApp Community

ભાગેડુ મેહુલે કહ્યું કે, પોતાની નિર્દોષતા સાબિત કરવા માટે ભારત પરત ફરવા પર ગંભીરતાથી વિચાર કરી રહ્યો હતો, પરંતુ ભારતીય એજન્સી દ્વારા કિડનેપિંગ બાદ તે ભારતમાં પોતાની સુરક્ષા વિશે આશંકિત છે.

ઉલ્લેખનીય છે કે ભારતમાંથી ફરાર થયા બાદ ચોક્સી 2018થી એન્ટીગુઆ અને બારબુડામાં રહે છે, તેને ત્યાની નાગરિકતા પણ લીધી છે.

સારા સમાચાર : મુંબઈની પાણીની સમસ્યામાં મળશે રાહત, મુશળધાર વરસાદમાં તુલસી તળાવ છલકાઈ ગયું; જુઓ વિડિયો 

Delhi Liquor Scam: દિલ્હી લિકર પોલિસી કેસમાં કેજરીવાલ-સિસોદિયાને ક્લીન ચીટ, કોર્ટે તમામ ૨૩ આરોપીઓને મુક્ત કર્યા; CBI ની ઊંઘ ઉડી ગઈ!.
Bandhavgarh Tiger Deaths 2026: બાંધવગઢમાં વાઘના મોતે વધારી ચિંતા, ૨૦૨૫ માં ૫૪ અને ૨૦૨૬ ના પ્રારંભે ૧૦ મોત; હાઈકોર્ટે આપ્યો આ આદેશ .
Vayu Shakti 2026: સરહદ પર ભારતીય વાયુસેનાનો દબદબો! ૧૨,૦૦૦ કિલોના બોમ્બ ફેંકી દુશ્મન દેશોને અપાયો કડક સંદેશ
JNU Protest Slap Video: પ્રદર્શનકારીઓએ પોલીસ સાથે કરી હાથાપાઈ, ૧૪ વિદ્યાર્થીઓ જેલભેગા; થપ્પડ મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ગરમાયો
Exit mobile version