Site icon News Continuous Bureau | Mumbai

લો બોલો! ભાગેડુ મેહુલ ચોક્સી હવે પરત આવવા માંગે છે ભારત, આપ્યું આ કારણ ; જાણો વિગતે

ભાગેડુ બિઝનેસમેન મેહુલ ચોક્સી ડોમિનિકામાં જામીન મળ્યા બાદ એન્ટીગુઆ અને બારબુડા પહોચી ગયો છે.   

એન્ટીગુઆ પહોંચ્યા બાદ મેહુલ ચોક્સીએ ભારતીય તપાસ એજન્સીઓ પર અપહરણ અને કારોબાર બંધ કરાવવા સહિત અનેક આરોપ લગાવ્યા છે. 

Join Our WhatsApp Community

ભાગેડુ મેહુલે કહ્યું કે, પોતાની નિર્દોષતા સાબિત કરવા માટે ભારત પરત ફરવા પર ગંભીરતાથી વિચાર કરી રહ્યો હતો, પરંતુ ભારતીય એજન્સી દ્વારા કિડનેપિંગ બાદ તે ભારતમાં પોતાની સુરક્ષા વિશે આશંકિત છે.

ઉલ્લેખનીય છે કે ભારતમાંથી ફરાર થયા બાદ ચોક્સી 2018થી એન્ટીગુઆ અને બારબુડામાં રહે છે, તેને ત્યાની નાગરિકતા પણ લીધી છે.

સારા સમાચાર : મુંબઈની પાણીની સમસ્યામાં મળશે રાહત, મુશળધાર વરસાદમાં તુલસી તળાવ છલકાઈ ગયું; જુઓ વિડિયો 

Samrat Chaudhary to create history: બિહારમાં ‘સમ્રાટ’ યુગની શરૂઆત: મુખ્યમંત્રી બનતાની સાથે જ નોંધાશે એવો રેકોર્ડ જે દાયકાઓથી અકબંધ હતો.
Noida Protest LIVE: શ્રમિકોના આક્રોશથી નોઈડા ધ્રૂજ્યું: સેક્ટર 80માં પોલીસ પર પથ્થરમારો, હિંસાના પગલે દિલ્હી-NCRમાં હાઈ એલર્ટ
Noida Violence Investigation: નોઈડા હિંસા મામલે હાઈટેક ષડયંત્રનો ખુલાસો: QR કોડ દ્વારા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા હતા તોફાની તત્વો, પોલીસ તપાસમાં સનસનાટી!
Heatwave Alert: ઉનાળાનું રૌદ્ર સ્વરૂપ: દેશના 8 રાજ્યોમાં હીટવેવની આગાહી, ગરમીથી બચવા મહારાષ્ટ્ર સરકારે જારી કરી નવી માર્ગદર્શિકા.
Exit mobile version