Site icon News Continuous Bureau | Mumbai

અમને મનમોહન સિંહ જોઈએ છે : એક સમયે મનમોહન સિંહને ગાળો આપનાર સંજય રાઉતનું નિવેદન.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૬ એપ્રિલ 2021
સોમવાર

અંગ્રેજીમાં એક કહેવત છે 'નથીંગ ઇઝ પરમેનન્ટ, ઓન્લી ઇન્ટરેસ્ટ પરમેન્ટ' કંઈક આવું જ મહારાષ્ટ્રમાં જોવા મળી રહ્યું છે. અહીં શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે એક નવું નિવેદન આપ્યું છે. ભારતની કથળતી આર્થિક પરિસ્થિતિ સંદર્ભે તેમણે કહ્યું કે આજના સમયમાં અમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી નહીં પરંતુ મનમોહન સિંહ જેવા વ્યક્તિની જરૂર છે. જો મનમોહન સિંહ પાછા વડાપ્રધાન બને તો દેશની આર્થિક હાલત સુધરી જાય.

Join Our WhatsApp Channel


ઉલ્લેખનીય છે કે જ્યારે મનમોહન સિંહ વડાપ્રધાન હતા ત્યારે શિવસેનાએ તેમને ઘણી વખત ગાળો ભાંડી હતી.

Pahalgam Attack। સેનાનો પાકિસ્તાનને કરારો જવાબ ‘પહેલગામના શહીદોને ન્યાય મળી ગયો છે’, હુમલાની વરસી પહેલા ભારતનો આકરો સંદેશ
Russian Oil। રશિયન ઓઈલ પર ભારતનો મોટો દાવ ૨૦૩૦ સુધી તેલની અછત થશે ખતમ, જાણો શું છે ભારતની ખાસ યોજના
Strait of Hormuz। સંઘર્ષના પડછાયા માં ભારતીય નૌકાદળ હોર્મુઝમાં ફસાયેલા ૧૪ જહાજોને છોડાવવા ભારતની કૂટનીતિક કવાયત તેજ
Heatwave Alert। આકરા તાપમાં તપ્યું ભારત, પારો ૪૨ ડિગ્રીને વટાવતા જનજીવન પ્રભાવિત.
Exit mobile version