Site icon News Continuous Bureau | Mumbai

અમને મનમોહન સિંહ જોઈએ છે : એક સમયે મનમોહન સિંહને ગાળો આપનાર સંજય રાઉતનું નિવેદન.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૬ એપ્રિલ 2021
સોમવાર

અંગ્રેજીમાં એક કહેવત છે 'નથીંગ ઇઝ પરમેનન્ટ, ઓન્લી ઇન્ટરેસ્ટ પરમેન્ટ' કંઈક આવું જ મહારાષ્ટ્રમાં જોવા મળી રહ્યું છે. અહીં શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે એક નવું નિવેદન આપ્યું છે. ભારતની કથળતી આર્થિક પરિસ્થિતિ સંદર્ભે તેમણે કહ્યું કે આજના સમયમાં અમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી નહીં પરંતુ મનમોહન સિંહ જેવા વ્યક્તિની જરૂર છે. જો મનમોહન સિંહ પાછા વડાપ્રધાન બને તો દેશની આર્થિક હાલત સુધરી જાય.

Join Our WhatsApp Channel


ઉલ્લેખનીય છે કે જ્યારે મનમોહન સિંહ વડાપ્રધાન હતા ત્યારે શિવસેનાએ તેમને ઘણી વખત ગાળો ભાંડી હતી.

IAF NEET reexam NEET રીએક્ઝામ માટે ભારતીય વાયુસેના (IAF) સજ્જ, આ રીતે પહોંચાડવામાં આવશે પ્રશ્નપત્રો..
India crude oil stock ભારત પાસે કેટલા દિવસ ચાલે તેટલો ક્રૂડ ઓઈલ (Crude Oil) નો સ્ટોક છે? કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ આપ્યો જવાબ
TMC party crisis મમતા બેનર્જીને મોટો ઝટકો ટીએમસીના ૨૦ સાંસદોએ લોકસભા સ્પીકરને પત્ર લખી એનડીએ (NDA) ને આપ્યું સમર્થન
INDIA bloc meeting દિલ્હીમાં ‘ઈન્ડિયા’ (INDIA) ગઠબંધનની મહત્વપૂર્ણ બેઠક ૨૩ વિપક્ષી દળોએ એકસૂરે ભરી હૂંકાર
Exit mobile version