Site icon News Continuous Bureau | Mumbai

પશ્ચિમ રેલવે ભાવનગર-બાંદ્રા વચ્ચે ‘ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન’ દોડાવશે . .

બાંદ્રા ટર્મિનસ-ભાવનગર ૧૪.૦૨.૨૦૨૩ (મંગળવાર)થી પેસેન્જર રિઝર્વેશન કેન્દ્રો અને "ઇઝની વેબસાઇટ પર શરૂ થશે. આ ટ્રેનના સ્ટોપેજ, સંરચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે મુસાફરો વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.

Porbandar Kochuveli Train Will Run From 03, 10 And 17 August To Ernakulam Junction Station

Porbandar Kochuveli Train Will Run From 03, 10 And 17 August To Ernakulam Junction Station

News Continuous Bureau | Mumbai

પશ્ચિમ રેલવે ભાવનગર-બાંદ્રા વચ્ચે ‘ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન’ દોડાવશે ૨૦૨૩ (શુક્રવાર) ના રોજ ૦૯.૦૦ યાત્રિયોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ ભાવનગર ટર્મિનસ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે વિશેષ ભાડા પર “ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન”ની ૨ ટ્રીપ ચલાવવાનો નિર્ણય કર્યો છે. આ અંગે ભાવનગર ડિવિઝનના સિનિયર ડીસીએમ માશૂક અહમદએ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનની વિગતો નીચે મુજબ આપી હતી. કલાકે બાંદ્રા ટર્મિનસથી ઉપડશે અને તે જ દિવસે ૨૩.૪૫ કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન ભાવનગર પરા, સોનગઢ, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, અમદાવાદ, નડિયાદ, વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશને બંને દિશામાં ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી ૨-ટાયર, એસી ૩-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : એસ અબ્દુલ નઝીર: જસ્ટિસ અબ્દુલ નઝીર દોઢ મહિના પહેલા સુપ્રીમ કોર્ટમાંથી નિવૃત્ત થયા અને હવે સીધા આંધ્રના રાજ્યપાલ બન્યા છે! નોટબંધી, અયોધ્યા-બાબરી ચુકાદામાં સામેલગીરી

સ્પેશિયલ ટ્રેનની વિગતો ટ્રેન નંબર ૦૯૨૦૮૦૯૨૦૭ ભાવનગર-બાંદ્રા સુપરફાસ્ટ મુસાફરોએ વેબસાઇટ મુલાકાત ફેસ્ટિવલ સ્પેશિયલ (૨ ટ્રીપ્સ) લેવી ટ્રેન નંબર ૦૯૨૦૮ ભાવનગર- ટ્રેન નંબર ૦૯૨૦૮ અને બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ ફેસ્ટિવલ૦૯૨૦૭ માટે ટિકિટનું બુકિંગ સ્પેશિયલ ૦૨ માર્ચ, ૨૦૨૩ (ગુરુવાર)ના રોજ ભાવનગર ટર્મિનસથી ૧૪.૫૦ કલાકે ઉપડશે અને બીજા દિવસે ૦૬.૦૦ કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર ૦૯૨૦૭ બાંદ્રા ટર્મિનસ-ભાવનગર ૧૪.૦૨.૨૦૨૩ (મંગળવાર)થી પેસેન્જર રિઝર્વેશન કેન્દ્રો અને “ઇઝની વેબસાઇટ પર શરૂ થશે. આ ટ્રેનના સ્ટોપેજ, સંરચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે મુસાફરોની મુલાકાત લઈ શકે છે. . .

Political Crisis in West Bengal।પશ્ચિમ બંગાળમાં રાજકીય સંકટ, મમતા સરકાર સામે ૫૯ ધારાસભ્યોએ બળવો કર્યો
Chardham Yatra 2026| કેદારનાથમાં ભીડ બેકાબૂ થતાં સરકાર કડક! યાત્રાને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, નવા નિયમો લાગુ
Patna Coaching Clash| ફાયરિંગના દાવા પર ખાન સરનું મોટું નિવેદન, કહી આ ચોંકાવનારી વાત ‘
CBSE Reevaluation Portal| CBSE ના સર્વરમાં મોટા ધાંધિયા શરૂ થતાં જ પોર્ટલ ક્રેશ થતાં ૧૨માના વિદ્યાર્થીઓ અટવાયા; ઇન્ટરનેટ પર ફૂટ્યો ગુસ્સો
Exit mobile version