Site icon

કેવું હશે ભારતમાં ક્રિપ્ટો કરન્સી નું ભવિષ્ય? સંસદમાં બિલ રજૂ થશે. આવી છે કાયદાકીય જોગવાઈઓ.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 
મુંબઈ, 10 નવેમ્બર, 2021
બુધવાર

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ભારત દેશમાં ક્રિપ્ટો કરન્સી ને માન્યતા આપી નથી. બીજી તરફ અનેક ભારતીઓ આ ક્ષેત્રમાં રોકાણ કરી ચૂક્યા છે અથવા રોકાણ કરવાની ઈચ્છા જણાવે છે. આ પરિસ્થિતિમાં આશરે પાંચ વર્ષની મહેનત પછી ભારત સરકાર cryptocurrency માટે સંસદમાં એક બીલ લાવવા જઈ રહી છે. આ બિલ પછી crypto માં રોકાણ કરવું ભારતીયો માટે આસાન બનશે.

Join Our WhatsApp Community

એક આંકડા પ્રમાણે ભારત દેશમાં ૧૦ કરોડ જેટલા લોકો ક્રિપ્ટો માં રોકાણ કરવા માંગે છે. જો કે ભારત આ કરન્સી ને કરન્સી તરીકે માન્યતા નહિ આપે. જે બિલ રજૂ થવા જઈ રહ્યું છે તેમાં એવી જોગવાઈઓ છે કે ક્રિપ્ટોમાં કરેલું રોકાણ એ રોકાણ તરીકે ગણાશે અને તેના પર જીએસટી તેમજ ઇન્કમટેક્સ પણ લાગશે. આ રોકાણને કોઈપણ ચલણ નો દરજ્જો નહીં મળે.

મધ્ય રેલવેને લીંબુ અને કેપ્સિકમથી ધનલાભ; આ વર્ષે એપ્રિલથી ઓક્ટોબર દરમિયાન આટલા કરોડની પાર્સલ આવક: જાણો વિગત

હવે જોવાનું એ રહે છે કે સંસદ આ બિલ સંદર્ભે કેવું વલણ દાખવે છે.

Tejas Crash: મોટો ખુલાસો: ‘બ્લેકઆઉટ’ના કારણે થયું તેજસનું ક્રેશ? ડિફેન્સ એક્સપર્ટે ક્રેશ પાછળના રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો.
Red Fort Blast: નાટકીય વળાંક: લાલ કિલ્લા બ્લાસ્ટ કેસમાં પકડાયેલા આતંકીએ કોર્ટમાં જજ સમક્ષ શું માગ્યું? જાણો હાઈ-પ્રોફાઈલ કેસ નું નવું અપડેટ
Operation Sindoor: મ્મુ-કાશ્મીર એલર્ટ: ‘ઓપરેશન સિંદૂર’ના વળતા પ્રહારમાં પાકિસ્તાની આતંકીઓ વધુ સક્રિય! સામે આવી ચોંકાવનારી ગુપ્ત જાણકારી
Delhi Blast: લાલ કિલ્લા ધમાકાનું ષડયંત્ર: ફરીદાબાદમાં કેબ ડ્રાઈવરના ઘરમાં બનાવાયો હતો વિસ્ફોટક, તપાસ એજન્સીઓને મોટો પુરાવો મળ્યો
Exit mobile version